Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૈત્ર નવરાત્રિ કલશ સ્થાપના શુભ મૂહૂર્ત

Webdunia
ગુરુવાર, 15 માર્ચ 2018 (14:08 IST)
આ મહિના 18 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવરાત્રિના આ 9 દિવસ માતા દુર્ગાની પૂજા અને ઉપાસનાના દિવસ હોય છે. ઘણા શ્રદ્ધાળું આ દિવસોમાં તેમના ઘર પર મંગળ ઘટસ્થાપના કરે છે. અખંદ જ્યોત પ્રગટાવે છે. નવ દિવસ વ્રત રાખે છે. આવો જાણી ચૈત્ર નવરાત્રિ 2018ના મંગળ કળશ સ્થાપનાના શુભ મૂહૂર્ત અને દીપપ્રગટાવવાના સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત 
શુભ મુહર્ત:
સવારે: 9:30 થી 12:30 સુધી
 
અભિજિત મુહર્ત: બપોરે 12:03 થી 12:51 સુધી
 
સાંજનો શુભ મુહર્ત: 6:30 થી 9:30 કલાકે સુધી

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments