Dharma Sangrah

What is Cancer - શુ હોય છે બોન કેન્સર ? જાણો તેનુ કારણ !

Webdunia
મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (16:23 IST)
કેન્સર એક એવી બીમારી છે જેનુ નામ સાંભળતા જ લોકો ગભરાય જાય છે. કેંસરના દર્દીઓની ગણતરી દિવસો દિવસ વધતી જઈ રહી છે. કેંસરનો યોગ્ય સમય પર સારવાર કરવામાં આવે તો કેંસરના દર્દીઓને બચાવી શકાય છે. કેંસર અનેક પ્રકારનુ હોય છે. જેવુ કે સ્તન કેંસર, લંગ કેંસર, મુખ કેંસર, બોન કેંસર વગેરે. ઉલ્લેખનીય છે કે શરીરમાં રોજ નવા સેલ્સ બને છે અને જૂના સેલ્સ તૂટે છે. જેનાથી અસામાન્ય નિર્માણના કારણે કેંસર થવાની શક્યતા વધી જાય છે. અનેકવાર હાંડકામાં કોશિકાઓના અસામાન્ય જમાવને કારણે શિથિલતા આવવા માંડે છે. જેનાથી વ્યક્તિને બોન કેસર થઈ જાય છે. 
 
બોન કેંસરના લક્ષણ 
 
- શરીરમાં અનેક સ્થાન પર ગાંઠ થવી  
- વજન ઓછુ થવુ 
- સાંધાની સમસ્યા 
- હાડકાંમા દુ:ખાવો 
- હાડકામાં સૃજન 
- હાંડકામાં દુ:ખાવો  
 
બોન કેંસરના કારણ 
 
બોન કેંસરના અનેક કારણો હોઈ શકે છે. જેવા કે આનુવંશિક રૂપથી ગડબડી હોવી. પેટ રોગની અસર હાડકાં પર પડે છે. જેના કારણે બોન કેંસર થય છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ રેડિએશનના પ્રભાવમાં છે તો ત્યારે પણ બોન કેંસર થવાના ચાંસ હોય છે. 
 
બોન કેંસર મોટાભાગે શરીરના એક ભાગથી શરૂ થયા પછી ધીરે ધીરે અન્ય ભાગમાં ફેલાય છે. બોન કેંસરની સારવાર સર્જરી અને રેડિએશન થેરેપી દ્વારા કરવામાં આવે છે. જે દરમિયાન હાડકાં ખૂબ પ્રભાવિત થાય છે. જો શરૂઆતના સ્ટેજ પર બોન કેંસરની જાણ થઈ જાય તો તેની સહેલાઈથી સારવાર કરાવી શકાય છે અને તેનાથી છુટકારો મેળવી શકાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Shukra Gochar 2026: શુક્ર ગ્રહ કરશે કુંભ રાશિમાં ગોચર, આ ૩ રાશિઓને મળશે ધન અને સબંધોમાં મજબૂતી, મુખ્ય નિર્ણય લેવાનો અનુકૂળ સમય

IND vs NZ: ટીમ ઈન્ડીયાએ પાકિસ્તાનનાં રેકોર્ડ કર્યો ચકનાચૂર, ટી 20 ઈન્ટરનેશનલમાં બનાવી દીધો કીર્તિમાન

Republic Day 2026 Wishes: દિલ દિયા હૈ જાન ભી દેંગે... એ વતન તેરે લિયે...જેવા શાનદાર મેસેજથી મોકલો 26 જાન્યુઆરીની શુભેચ્છા

VIDEO: ઉજ્જૈનના તરાનામાં ભડકી હિંસા, જુમ્માની નમાજ પછી વધ્યો તનાવ, ઉપદ્રવીઓએ ફેક્યા પત્થર, બસને લગાડી આગ

Bank Holiday: ત્રણ દિવસ રજા, 27 જાન્યુઆરીએ સ્ટ્રાઈક, આવતીકાલથી પૂરા ચાર દિવસ બેંક રહેશે બંઘ, આજે જ પતાવી લો કામ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

Vasant Panchami Puja Vidhi At Home: ઘરે વસંત પંચમી પૂજા કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ પૂજા વિધિ

Saraswati 108 Names: વસંત પંચમી પર કરો માં સરસ્વતીના 108 મંત્રોનો જાપ, બુદ્ધિ અને એકાગ્રતા વધશે, વિદ્યાર્થીઓ અને સાધકો માટે અચૂક ઉપાય

આગળનો લેખ
Show comments