Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cancer Cure - 45 દિવસમાં કેંસર મટી જશે ...પીવો આ જ્યુસ !!

Webdunia
સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (10:41 IST)
કેંસરની બીમારી વિશે સાંભળવુ એ વર્તમાન સમયમાં સામાન્ય વાત સાબિત થઈ રહી છે. કેંસર ભલે કોઈપણ હોય પણ તેનુ નામ સાંભળતા જ જીવનમાં નિરાશા આવી જાય છે. આજે અમે તમને એક જ્યુસ વિશે બતાવીશુ, જેને પીને તમે 45 દિવસમાં કેંસરની બીમારીથી બચી શકો છો.  એક શોધ મુજબ આ જ્યુસનુ સેવન કરવાથી આજે લગભગ 42000 લોકો કેંસરની બીમારીથી બચી ચૂક્યા છે. તેથી જો તમે પણ કેંસરની બીમારીથી બચવા માંગો છો તો આ જ્યુસનુ સેવન જરૂર કરો. આવો જાણીએ કયા જ્યુસ બચાવે છે કેંસરની બીમારીથી. 
 
- બીટ (55 %)
- ગાજર (20 %)
- અજમાના રૂટ મતલબ મૂળા(Celeriac)(20 %)
- બટાકા (3%)
- મૂળા (2 %)  
 
ધ્યાન આપવાની વાત - આ જ્યુસને વધુ પ્રમાણમાં ન પીવો.  તમારી શારીરિક જરૂરિયાત મુજબ જ પીવો. શોધ દ્વારા જાણવા મળ્યુ છે કે જો કેંસરનો દર્દી 42 દિવસ સુધી ફક્ત શાકભાજીનો રસ જ લે તો તે આ બીમારીના ચપેટમાંથી બચી શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Ram Navami 2025- રામ નવમી ક્યારે છે, ભગવાન શ્રી રામની પૂજા કરવાનો શુભ મુહુર્ત અને યોગ કયો છે?

Gudi padwa 2025- ગુડી પડવાનો તહેવાર શા માટે ખાસ છે? જાણો આ સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો

Chaitra Navratri 2025: ક્યારથી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી? જાણો પૂજા વિધિ અને શુભ મુહુર્ત

ચૈત્ર નવરાત્રી 2025-આ વખતે ચૈત્રી નવરાત્રિ કેટલા દિવસ ચાલશે, જાણો કયા વાહન પર આવશે માતાજી

રાત્રે નહાવાથી ભાગ્ય બદલાય છે કે સમસ્યાઓ વધે છે? જ્યોતિષ પાસેથી જાણો

આગળનો લેખ
Show comments