Webdunia - Bharat's app for daily news and videos

Install App

બજેટ 2016 - હવે મોંઘી નહી થાય દાળ

Webdunia
સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (12:50 IST)
આ વખતે બજેટમાં ગૃહિણીઓ માટે સારા સમાચાર છે. હવે દાળ મોંધી નહી થાય. નાણાકીય મંત્રી અરુણ જેટલીએ લોકસભામાં બજેટ રજુ કરતા જાહેરાત કરી કે દાળના ઉત્પાદન માટે સરકાર 500 કરોડ રૂપિયાનુ ફંડ આપશે. ઉલ્લેખનીય છેકે કેટલાક મહિના પહેલા દેશમાં દાળાના ભાવ ખૂબ વધી ગયા હતા જેનાથી દાળની કિમંત 200 રૂપિયા પ્રતિ કિલોથી પણ વધુ થઈ ગઈ હતી.  દાળના મૂલ્યમાં થયેલ વધારાથી સરકાર પ્રત્યે લોકોની નારાજગી દર્શાવાઈ હતી.  આ દરમિયાન વિપક્ષે પણ સંસદમાં દાળના મુદ્દા પર સરકારને ધેરી હતી. આવામાં દાળનુ ઉત્પાદન માટે 500 કરોડના ફંડની જાહેરાતથી સામાન્ય લોકોને જરૂર રાહત મળી શકે છે.  

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments