Webdunia - Bharat's app for daily news and videos

Install App

બજેટ 2016-17 આધાર કાર્ડ પર જેટલીએ કરી મોટી ઘોષણા

Webdunia
સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (14:02 IST)
બજેટ 2016 રજુ  કરતા સમયે નાણાકીય મંત્રી  અરૂણ જેટલીએ આજે આધાર કાર્ડ પર એક મોટી ઘોષણા કરી. જેટલી એ કહ્યું કે આધાર માટે કાયદો બનશે એણે કહ્યું કે આધાર (યૂ આઈડીએઆઈ)ને સંવેધાનિક દરજ્જો મળશે . કાયદાકીય  આધાર નહી મળવાના કારણે  યૂ આઈડીએઆઈ અત્યારે એક આદેશમાં 12 અંકોનો  આધાર કાર્ડ રજુ  કરી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ પર દરેક ભારતીય નાગરિકને રેસિડેંસ પ્રભુ સાથે ઓળખ આપે છે. સરકારે જાન્યુઆરી 2009માં યોજના આયોગના અધીન કામ કરવા માટે યૂઆઈડીએઆઈની રચના કરી હતી. આ દેશ માટે બધા નાગરિકોએ મલ્ટીપલ પેજ નેશનલ  આઈડેંટ્ટિફિકેશન કાર્ડ રજુ  કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટએ કહ્યું હતું  કે આધાર કાર્ડ અનિવાર્ય  નથી. આ કોઈ પણ બેનિફિટસનો  આધાર નથી  હોઈ સકતો. 
 
ત્યાં એક ભારત શ્રેષ્ઠ ભારતનું  અભિયાન લાંચ કરશે. એના હેઠળ  વિભિન્ન રાજ્યોને સંસ્કૃતિના આધારે જોડવામાં આવશે.  જનતાના પૈસા જનતા સુધી પહોંચી શકે એ માટે ટાર્ગેટ ડિલિવરી માટે આધર નંબરના પ્રયોગ કરાશે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફરના આધારે ખાદ માટે પણ ડીબીટી યોજના શરૂ કરશે. 
 

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments