Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવકવેરામાં પાયાના ફેરફારો

વેબ દુનિયા
શુક્રવાર, 29 ફેબ્રુઆરી 2008 (13:58 IST)
અમદાવાદ(એજન્સી) ફાઈનાન્સ મિનિસ્ટર પી. ચિદમ્બરમે વર્ષ 2008-09ના સામાન્ય બજેટમાં ઈન્કમટેક્સમાં ઘટાડો કરીને ઓછી તથા મધ્યમ આવક વાળા લોકોને રાહત આપી છે. જેમાં દોઢલાખ સુધીની વાર્ષિક આવક પર ઈન્કમટેક્સ નાબુદ કરી દેવામાં આવ્યો છે.

મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે તેમની વાર્ષિક આવક 1.80 લાખ હોય ત્યાં સુધી તે ટેક્સ ભરવાપાત્ર નથી. એટલે કે, વાર્ષિક 1.80 લાખની આવક ધરાવતી મહિલાઓને ઈન્કમટેક્સ નહીં ભરવો પડે. ઉપરાંત 2.25 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતાં વૃદ્ધોને હવેથી ટેક્સ નહીં ભરવો પડે તેવો મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે આ કેટેગરીમાં આવતાં લોકોને 4000 રૂપિયાનો ફાયદો થશે.

તદ્ ઉપરાંત પાંચ લાખથી વધુ આવક ધરાવતા લોકોને 30 ટકા ઈન્કમટેક્સ ભરવો પડશે. જ્યારે દોઢલાખથી ત્રણ લાખ વચ્ચે આવક ધરાવતાં લોકોને દસ ટકા જેટલો ઈન્કમટેક્સ ભરવો પડશે.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Guruwar Upay- ગુરુવારે કેળાના પાન પર કપૂર સળગાવીએ તો શું થાય છે?

Holi 2025- હોળીના રંગબેરંગી જોક્સ

Holika Dahan 2025: હોલિકા દહનના દિવસે રાશિ મુજબ કરો આ ઉપાય, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Holi 2025: હોળી પર દેવી લક્ષ્મીને કરો પ્રસન્ન, જો તમે આ વસ્તુઓ ઘરમાં મુકશો તો ચમકી જશે તમારું ભાગ્ય

Holi 2025: હોળીકા દહન ક્યારે ? જાણો શુભ મુહુર્ત

Show comments