Webdunia - Bharat's app for daily news and videos

Install App

હું ઈચ્છું છું કે Salman ને સજા મળે

Webdunia
શુક્રવાર, 26 મે 2017 (13:08 IST)
અભિજીત ભટ્ટાચાર્યનો ટ્વિટર અકાઉંટ અત્યારે જ બંદ કરી દીધું હતું. આ પગલાં જેએનયૂની એકટિવિસ્ટ છાત્રા શેહદા રાશિદ પર કરેલ ટ્વીટ પછી ઉઠાવ્યું હતું. અભિજીતના ટ્વિટર અકાઉંટ બંદ કરતા સોનૂ નિગમએ પન પોતાનું ટ્વિટર અકાઉંટ બંદ કરી નાખ્યું કારણકે તેણે લાગ્યું કે ટ્વિટરની સહશીલતા બહુ ઓછી થઈ ગઈ છે. એક ઈંટરવ્યૂહમાં અભિજીતએ આ આખા બાબત પર તેમની ચુપ્પી તોડી અને તેણે સલમાન ખાનની પણ નિંદા કરી. 
અભિજીતએ કીધું કે એ ખુશી ખુશી તેમના લગ્નની વર્ષગાંઠ સ્વિજરલેંડામાં ઉજવી રહ્યા હતા અને ટ્વિટરની આ હરકતથી તેમને કોઈ અસર નહી પડે. આગળ ભિજીતએ  કહ્યું કે ટ્વિટર તે લોકો દ્વારા નહી ચલતું જેના 200-300 ફોલોઅર્સ છે પણ એવી પ્રસિદ્ધ લોકો જેની ખૂબ મોટી સંખ્યામાં ફૉલોઅર્સ છેતે ચલાવે છે. 
 
 
તેણે સલમાનને લઈને કરેલ તેમના ટ્વીટ પર કીધું "હું તેમનો સમર્થમ નહી કરતો. હું ક્યારે પણ તેમનો પ્રશંસક નહી હતું. હું ઈચ્છું છું કે તેમને સજા મળે. મે ક્યારે તેમનો પક્ષ નહી લીધું. 
 
 

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા

World Polio Day 24 October- પોલીયો પણ કરી શકે છે પલટવાર, જાણો તેના લક્ષન અને સારવાર

આગળનો લેખ
Show comments