Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીના ખોળામાં બેસ્યા સિવાય કોઈ છુટકો નથી - ઓમપુરી

Webdunia
ગુરુવાર, 2 જૂન 2016 (11:53 IST)
બોલીવુડ સીનિયર એક્ટર અને થિયેટરના જાણીતા કલાકાર ઓમપુરી આમ તો વિવાદોથી દૂર રહે છે. પણ વિવાદ ક્યારેય તેમનો પીછો છોડતો નથી. તાજેતરમાં જ પોતાની પત્ની નંદિતાથી અલગ થવાના વિવાદને લઈને ચર્ચમાં આવેલ ઓમપુરી હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર એક નિવેદનને લઈને ફરી ચર્ચામાં આવી ગયા છે. તેમણે પીએમને લઈને કહ્યુ કે હાલ મોદીજીના ખોળામાં બેસવા સિવાય છુટકારો નથી.  હવે જુઓ અમારી પાસે તો મોદીજી સિવાય કોઈ ચોઈસ છે જ નહી. બાકી ખોળા પણ અમે જોઈ જ લીધા છે. 
 
ઉલ્લેખનીય છે કે ઓમ પુરી પોતાની આવનારી ફિલ્મ પ્રોજેક્ટ મરાઠવાડાનુ હાલ પ્રમોશન કરી રહ્યા છે. તેમણે મોદીને અપીલ કરી છે કે તેઓ ખેડૂતોની હાલત સાથે જોડાયેલ તેમની ફિલ્મ જરૂર જુઓ.  ફિલ્મમાં ગરીબી અને દુકાળનો સામનો કરી રહેલ ખેડૂતોની અસલ સ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઓમપુરીએ તેમા વડીલ ખેડૂત તુકારામનુ પાત્ર ભજવ્યુ છે. ફિલ્મમાં દિલીપ તાહિલ, કુણાલ સેઠ, સીમા વિશ્વાસ, રાહુલ પટેલ, ફરાહ કાદરે કામ કર્યુ છે. ઓમપુરીએ બ્રિટિશ અને અમેરિકી સિનેમામાં પણ યોગદાન કર્યુ છે.  તેઓ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પણ છે. જે ભારતના નાગરિક પુરસ્કારોના પદાનુક્રમમાં ચોથો પુરસ્કાર છે. 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments