Webdunia - Bharat's app for daily news and videos

Install App

યે જવાની હૈ દીવાનીની સિક્વલ કન્ફર્મ! રણબીર કપૂરે જણાવ્યું કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે

Webdunia
સોમવાર, 8 મે 2023 (07:42 IST)
Yeh Jawaani Hai Deewani Sequel : રણબીર કપૂર  (Ranbir Kapoor) અને દીપિકા પાદુકોણની (Deepika Padukone)  ફિલ્મ 'યે જવાની હૈ દીવાની' વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. હવે તેની સિક્વલ સંબંધિત અપડેટ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અયાન મુખર્જી ટૂંક સમયમાં ફિલ્મની સિક્વલ પર કામ શરૂ કરશે.
 
અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'યે જવાની હૈ દીવાની' આજે પણ લોકોને પસંદ આવી રહી છે. આ ફિલ્મ બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની કારકિર્દીની હિટ ફિલ્મોમાંની એક હતી. ફિલ્મની વાર્તા ચાર મિત્રોની આસપાસ ફરે છે, જેમાંથી બન્ની અને નૈના એક મસ્તીથી ભરપૂર પ્રવાસની વચ્ચે પ્રેમમાં પડે છે. ફિલ્મમાં રણબીર કપૂરે બાની અને દીપિકા પાદુકોણે નૈનાની ભૂમિકા ભજવી હતી. હવે આ ફિલ્મની સિક્વલને લઈને એક મોટું અપડેટ આવી રહ્યું છે. આ અંગે રણબીરે પોતે એક હિંટ આપી છે.

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments