rashifal-2026

પાપા અનિલ કપૂર જેવા પતિ ન ઈચ્છતા હોતા સોનમ આ અભિનેત્રીથી બોલી હતી દિલની વાત

Webdunia
ગુરુવાર, 3 મે 2018 (13:05 IST)
એવું માનવામાં આવે છે કે તેની પુત્રીઓ માટે, તેના પિતા સુપરહીરો હોય છે, જે તેમને દરેક મુશ્કેલીમાંથી દૂર રાખે છે. તેથી દરેક છોકરી તેના પિતા જેવું જ જીવનસાથી ઈચ્છે છે. જે તેણીને પ્રેમ કરે છે, તેણીને ખુશ રાખે છે અને દરેક મુશ્કેલીથી દૂર રાખે છે. પરંતુ સોનમ કપૂર આ સિદ્ધાંતને માનતા નથી. તે ક્યારે ન  ઇચ્છતી હતી કે તેનો પતિ તેના પિતા અનિલ કપૂર જેવા હોય.
 
સોનમ અને તેના પિતા અનિલ વચ્ચે કોઈ ઝગડો નથી તમે કોઈ તારણ પર આવો તે પહેલાં, તમને જણાવી દઈકે કે એવી કોઈ વાત નથી ખરેખર, અભિનેત્રી માને છે કે તે તેના સપનામાં ખોવાઈ રહે અને પ્રેક્ટિકલ નથી. તેથી તે માંગે છે કે તેમના જીવનસાથી એવું હોય જે ન માત્ર તેને પ્રેમ કરે પણ વ્યવહારુ પણ હોય. 
 
વર્ષ 2012 માં, જ્યારે સોનમ કપૂર બૉલીવુડ અભિનેત્રી સિમી ગારેવાલના પ્રખ્યાત 'ઈન્ડિયાઝ મોસ્ટ ડેજાઈરેબલ' શોમાં આવ્યા ત્યારે, દિલની ઈચ્છા જાહેર કરી હતી. સોનમે કહ્યું હતું કે અમે બન્ને અને તેણીના પિતા બાળકો જેવા કૃત્ય કરે છે અને આ વાતથી માતા સુનિતા કપૂર હંમેશા ચિંતિત રહે છે. એટલા માટે સુનિતા કપૂર ઇચ્છતા હતા કે જમાઈ શાંત અને વ્યવહારુ હોય. આ વસ્તુને અનિલને પણ કહી જેથી એ જ્યારે પુત્રી માટે વરરાજા શોધવા જાય, ત્યારે આની સંભાળ રાખે.
 
સોનમ કપૂરના પતિ આનંદ આહુજા દિલ્હીના જાણીતા ઉદ્યોગપતિ છે. અભિનેત્રીના સ્ટાઈલિસ્ટ અને આનંદ આહુજા સારા મિત્રો છે. તેમના કારણે સોનમ અને આનંદ પ્રથમ મળ્યા. 
 
સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન 8 મેના રોજ મુંબઈમાં હશે. લગ્ન પંજાબી રિવાજો સાથે તેમના માસીના હવેલીમાં આવશે. આ સાંજે ગ્રાન્ડ રીસેપ્શન'ધ લીલા' હોટલમાં યોજવામાં આવશે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

આગળનો લેખ
Show comments