Webdunia - Bharat's app for daily news and videos

Install App

Virat Kohliથી લગ્નની તારીખ નક્કી અનુષ્કા શર્માએ કર્યું ખુલાસો

Webdunia
ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (12:32 IST)
ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલી અને બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આવતા અઠવાડિયે લગ્ન બંધનમાં બંધવાને ખબર બુધવારે ખૂબ ચર્ચામાં રહી. 
 
ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલી અને બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આવતા અઠવાડિયે લગ્ન કરશે આ અફવાહ આટલી વધી ગઈ કે પોતે અનુષ્કા શર્માના સ્પોકર્સ પર્સન ને મીડિયાની સામે આવી આ ફર્જી ખબરનો ખંડન કરવું પડે. તેણે પીટીઆઈથી વાત કરતા કહ્યું કે લગ્નની અફવાહ સાચી નહી છે. 
 
જણાવી નાખે કે એક ન્યૂજ ચેનલ બુધવારે આ ખબર આપી કે વિરાટ અને અનુષ્કા શર્મા આવતા અઠવાડિયે ઈટલીમાં લગ્ન કરશે. વિરાટને શ્રીલંકાના વનડે અને ટી-20 સીરીજ માટે આરામ આપ્યું હતું. આ કારણે લોકોવ આ અફવાહએ સાચું માની લીધું . ચેનલ સૂત્રો મુજબ આ ખબર આપી હતી ઈટલીના  મિલાનમાં 9 થી 12 ડિસેમ્બરે બન્ને જ લગ્ન બંધનમાં બંધી જશે. 
 
આ ખબર આવ્યા પછી સોશલ મીડિયામાં ઘણા ટ્વીટ થવા લાગ્યા અને આ ટ્રેડિંગમાં આવી ગયું. વિરાટ આ વિશે કોઈ પ્રતિક્રિયા નહી આપી. 

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments