Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંગીત જગતના શહેનશાહ ઉસ્તાદ રાશિદ ખાનનું નિધન

Webdunia
મંગળવાર, 9 જાન્યુઆરી 2024 (18:55 IST)
Ustad Rashid Khan Dies: સંગીતની દુનિયાનું મોટું નામ ઉસ્તાદ રાશિદ ખાનનું આજે કોલકાતાની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેમણે 55 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ કોલકાતાની એક હોસ્પિટલમાં પ્રોસ્ટેટ કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. 
 
દિગ્ગજ સંગીતકારનું કેન્સરના કારણે નિધન- 55 વર્ષની ઉંમરે તેમણે દેશ અને સંગીત ઉદ્યોગને અલવિદા કહી દીધું. ઉસ્તાદ રાશિદ ખાન કેટલાક વર્ષોથી પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હતા. જેમનું આજે કોલકાતાની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
 
પ્રોસ્ટેટ કેન્સરને કારણે કોલકાતાની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સંગીતના ઉસ્તાદ ઉસ્તાદ રાશિદ ખાનની અત્યંત ગંભીર હાલતને કારણે તેમને ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા. ગયા મહિને મગજના હુમલા બાદ સંગીતકારની તબિયત લથડી હતી.
 

સંબંધિત સમાચાર

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

આગળનો લેખ
Show comments