Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pankaj Udhas Funeral : અંતિમ યાત્રા પર નીકળ્યા ઉધાસ, અંતિમ સંસ્કાર પહેલા આપવામાં આવ્યુ રાજકીય સમ્માન

Webdunia
મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (16:20 IST)
pankaj udhas
 
જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસનો અંતિમ સંસ્કાર આજે થવાનો છે. સોમવારે દિગ્ગજ ગાયકે આ દુનિયાને અલવિદા કહી દીધુ. આજે તે પોતાની અંતિમ યાત્રા પર છે. તેમની અંતિમ યાત્રા શરૂ થઈ ચુકી છે. પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર પહેલા રાજકીય સમ્માન આપવામાં આવ્યુ છે. મુંબઈના વર્લી સ્થિત હિન્દુ ક્રિમેટોરિયમમાં તેમનો અંતિમ સંસ્કાર થશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani) 


 




 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)




 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments