Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tunisha Sharma death - તુનિષાનું તેના કો-એક્ટર શિજાન સાથે અફેર હતું

Webdunia
રવિવાર, 25 ડિસેમ્બર 2022 (11:08 IST)
Tunisha Sharma death - ટીવી સીરિયલ 'અલી બાબા દાસ્તાન-એ-કાબુલ'માં રાજકુમારી મરિયમનો રોલ કરનાર Tunisha Sharmaનું નિધન થયું છે. 20 વર્ષની Tunisha Sharma ની લાશ સીરિયલના શૂટિંગના સેટનાં બાથરૂમમાંથી મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે 3 થી 3.30 વાગ્યાની આસપાસ અભિનેત્રીનો મૃતદેહ મેક-અપ રૂમના બાથરૂમમાં લટકતો મળી આવ્યો હતો. સેટ પર હાજર લોકો તુનિષાને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તુનિષાને મૃત જાહેર કરી.
 
તુનિષા શર્માના મોત બાદ પોલીસ અલી બાબાના સેટ પર કામ કરતા યુનિટના અન્ય સભ્યોની પૂછપરછ કરી રહી છે. પોલીસ એ સવાલનો જવાબ જાણવા માંગે છે કે તુનીશાએ શીઝાન ખાનના મેક-અપમાં શા માટે આત્મહત્યા કરી? 
 
ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માએ શનિવારે સાંજે અલી બાબાના સેટ પર મેક-અપ રૂમમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. આ આરોપમાં કો-એક્ટર શીઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરવામાં આવી છે. આજે આરોપી શીજાનને મુંબઈની વસઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તુનિષાને તેના કો-સ્ટાર શિઝાન સાથે પ્રેમ સંબંધ હતો અને 5 દિવસ પહેલા બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. શું આ ઝઘડો તુનીશાના મૃત્યુનું કારણ બન્યો કે પછી તેના મૃત્યુનું બીજું કોઈ કારણ છે. તે તપાસ બાદ જ બહાર આવશે.
<

Maharashtra | Waliv police arrested actress Tunisha Sharma's co-star Sheezan Khan by registering a case of abetment to suicide

Tunisha Sharma died by suicide on the set of a TV serial. Her mother has registered a complaint. We are investigating this: ACP Chandrakanth Jadhav pic.twitter.com/QtOubRiU16

— ANI (@ANI) December 24, 2022 >
કલર્સ ટીવીની સીરિયલ 'ચક્રવર્તિ  અશોક સમ્રાટ'માં રાજકુમારીની ભૂમિકા ભજવનાર તુનિષા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી. તુનીશાએ તેના મૃત્યુના થોડા કલાકો પહેલા તેના ઓફીશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તુનિષાના હાથમાં એક કાગળ જોવા મળી રહ્યો છે. તુનીષાએ તસવીર સાથે પોસ્ટ પણ લખી છે . 
 

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments