Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mirzapur ના અભિનેતાનું હાર્ટ એટેકને કારણે થયુ નિધન, એક ફંકશન દરમિયાન છાતીમાં થયો તીવ્ર દુખાવો

Webdunia
શનિવાર, 18 ફેબ્રુઆરી 2023 (09:22 IST)
ટીવી અને બોલિવૂડ અભિનેતા શાહનવાઝ પ્રધાનનું 17 ફેબ્રુઆરીએ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. જણાવી દઈએ કે અભિનેતાએ 56 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ, શાહનવાઝ એક ફંક્શનમાં ગયા હતા, જે દરમિયાન તેમને છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો, જેના પછી તેમને તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. શાહનવાઝ પ્રધાનના અંતિમ સંસ્કાર 18 ફેબ્રુઆરી એટલે કે આજે થશે.

 
મિર્ઝાપુરમાં શાહનવાઝ સાથે કામ કરનાર રાજેશ તૈલંગે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ નોટ સાથે શોક વ્યક્ત કર્યો હતો જેમાં લખ્યું હતું કે, "શાહનવાઝ ભાઈ આખરી સલામ!!! શૂટ દરમિયાન તમારી સાથે કેટલો સુંદર સમય પસાર કર્યો તે વિશ્વાસ નથી કરી શકતો.' યશપાલ શર્મા પણ સમારંભમાં હાજર રહેલા ઘણા કલાકારોની સામે આ બધું કેવી રીતે થયું તે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું.
શાહનવાઝે સિરિયલ 'શ્રી કૃષ્ણ'માં નંદ બાબાની ભૂમિકા ભજવી હતી. તેમણે 'દેખ ભાઈ દેખ', 'અલીફ લૈલા', 'બ્યોમકેશ બક્ષી', 'બંધન સાત જનામોં કા' અને 24 જેવા શો અને 'પ્યાર કોઈ ખેલ નહીં', 'ફેન્ટમ' અને 'રઈસ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તે પ્રખ્યાત વેબ સિરીઝ 'મિર્ઝાપુર'માં ગોલુ ઓર સ્વીટી કે પિતાના રોલમાં જોવા મળ્યા હતા જે પોલીસ ઓફિસર છે.

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments