Webdunia - Bharat's app for daily news and videos

Install App

તારક મેહતા ફેમ દિશા વાકાણીને થયુ ગળાનુ કેંસર? બદલાયેલી આવાજને જણાવી રહ્યુ છે કારણ

Webdunia
બુધવાર, 12 ઑક્ટોબર 2022 (13:38 IST)
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ફિશા વાકાણીને લઈને એક ચોંકાવનાર સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટસના મુજવ તેમણે ગળાનુ કેંસર થયુ છે. તેનુ કારણે શોમાં તેમની અજીબ આવાજને જણાવવામાં આવી રહ્યુ છે. પણ દિશાની તરફથી આ વિશે કોઈ ઑફિશિયમ સ્ટેટમેંટ નથી. તેમના ગળામાં કઈક પરેશાની થવાના સમાચાર પછી રિપોર્ટસ છે કે તેમને થ્રોટ કેંસર થયુ છે. જણાવીએ કે શોમાં નટ્ટુ કાકાનો રોલ કરનાર ધનશ્યામ નાયકનુ 77 વર્ષની ઉમ્રમાં ગળાના કેંસરથી જ નિધન થયુ છે. 
 
પ્રોડ્યુસર જણાવ્યા નથી પરત આવશે દિશા (દયાભાભી) 
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીની ભૂમિકા લોકોની પસંદગીની ભૂમિકા છે. દિશા વાકાણીના આ રોલથી લોકોના દિલમાં ખાસ બનાવી લીધી છે. લાંબા સમયથી તે શોથી દૂર છે. પણ લોકોને આશા છે કે તે જલ્દી પરત આવશે. પણ પ્રોડયુસર અસિત મોદી જણાવ્યા છે કે દિશાની જગ્યા બીજી દયાભાભી આ ભૂમિકા ભજવશે. 
 
આ વચ્ચે સમાચાર છે કે દિશાના ગળામાં પરેશાના થઈ છે દિશાને થ્રોટ કેંસર થયુ છે. તેથી તે શો માં પરત આવી ન શકે. 
(Edites By -Monica Sahu) 

સંબંધિત સમાચાર

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

આગળનો લેખ
Show comments