Biodata Maker

Sonchiriya Trailer: ગાળો અને ગોળીઓથી ભરેલુ છે સોન ચિડિયાનુ ટ્રેલર, ડાકુઓની દમદાર સ્ટોરી

Webdunia
સોમવાર, 7 જાન્યુઆરી 2019 (14:32 IST)
સુશાંત સિંહ રાજપૂત અને ભૂમિ પેડનેકરની ફિલ્મ સોન ચિડિયાનુ ટ્રેલર રજુ થઈ ગયુ છે. ટ્રેલરમાં ભૂમિ પેડનેકર, સુશાંત સિંહ રાજપૂત, મનોજ વાજપેયી ચંબલના બાગીના રોલમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ 8 ફેબ્રુઆરીના રોજ રજુ થઈ રહી છે. 
2 મિનિટ 43 સેકંડના આ ટ્રેલરમાં માન સિંહ ગૈગની સ્ટોરી બતાવી છે. આ ફિલ્મ 1975માં લાગેલી ઈમરજેંસીના બૈકગ્રાઉંડ પર બની છે. ટ્રેલરમાં ભૂમિ પેડનેકર પણ બાગી ડાકુઓના રોલમાં છે. આ ફિલ્મના ડાયલોગ્સમાં જોરદાર પંચ છે. 
 
ફિલ્મમાં કૈરેક્ટર્સને વાત કરીએ તો એ હિસાબથી લોકલ બોલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સોન ચિડિયામાં આશુતોષ રાણા પોલીસ ઈંસ્પેક્ટરના રોલમાં છે. ફિલ્મ ગોળીઓ અને એક્શનથી ભરપૂર છે. સોન ચિડિયાનુ ટ્રેલર ગૈગ્સ ઓફ વાસેપર અને પાન સિંહ તોમરની યાદ અપાવી દેશે. 
 
રજુ થયુ હતુ ટીઝર 
 
સોન ચિડિયાનુ ટીઝર ગયા મહિને રજુ થયુ હતુ.  ટીઝરની શરૂઆત થાય છે એક ડાયલોગથી અને એ છે Ab yeh દેખનો hai, ki  ખલીફા બનેલો kaun? અને ત્યારબાદ ડાકુના વેશમાં જોવા મળે છે મનોજ વાજપેયી અને રણવીર શૌરી. જય ભવાનીના જયકાર સાથે ચબલની ઝલક દેખાય છે. આ પહેલા ફિલ્મનુ પોસ્ટર પણ રજુ થયુ હતુ. જેમા ચેતાવણી લખી હતી - એક ચેતાવણી - બૈરી બેઈમાન, બાગી સાવધાન. 
 
અભિષેક ચૌબે એ કર્યુ ડાયરેક્ટ 
 
સોન ચિડિયાને ઉડતા પંજાબ ફેમ અભિષેક ચૌબેએ ડાયરેક્ટ કરી છે. બીજી બાજુ ફિલ્મના નિર્માતા રોની સ્ક્રૂવાળા છે. પાન સિંહ તોમને લાંબા સમય પછી ડાકુઓની બીજી ફિલ્મ છે. હવે જોવાનુ એ છે કે સુશાંત સિહ રાજપૂત ફિલ્મમાં ગબ્બર સિંહની યાદ અપાવે છે કે નહી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Babasaheb Ambedkar- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ

બપોરના ભોજનમાં ઝડપથી ક્રિસ્પી લસણના ભુજિયા બનાવો, તેને મકાઈની રોટલી સાથે પીરસો

શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

કૂતરા વિશે નિબંધ ધોરણ 1 અને 2

આગળનો લેખ
Show comments