Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમિરને વધુ એક ઝટકો, અતુલ્ય ભારત પછી હવે સ્નેપડીલ પણ કોન્ટ્રાક્ટ રિન્યુ નહી કરે

Webdunia
શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2016 (10:30 IST)
સ્નેપડીલ પોતાના બ્રાન્‍ડ એમ્‍બ્રેસેડર તરીકે હવે બોલીવુડના સ્ટાર આમીર ખાન સાથેનો કોન્‍ટ્રાકટ રીન્‍યુ નહી કરે. આ કોન્‍ટ્રાકટ આ મહિને જ સમાપ્‍ત થઇ રહ્યો છે. શરત અનુસાર આ કોન્ટ્રાક્ટ એક વર્ષ વધારી શકાયો હોત પરંતુ કંપનીએ આ કોન્ટ્રાક્ટસમાપ્‍ત કરવાનો નિર્ણય લીધો છે.
 
   સુત્રો કહે છે કે, વિજ્ઞાપન ખર્ચ ઉપર કાબુ મેળવવા માટે કંપની આમીરની જગ્‍યાએ બીજા કોઇપણને પણ બ્રાન્ડ એમ્બેસેડર ન બનાવે તેવી શકયતા છે. આમીર સાથે અસહિષ્‍ણુતાનો મામલો જોડાયો છે. વિવાદ બાદ સ્નેપડીલને પણ સહન કરવુ પડયુ હતુ. આમીરને આ બીજો ઝટકો લાગ્‍યો છે. ગયા મહિને પ્રવાસન મંત્રાલયે અતુલ્‍ય ભારત અભિયાનના  બ્રાન્ડ એમ્બેસેડરની જવાબદારીમાંથી મુકત કર્યો હતો.

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments