Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગાન અને સરફરોશ ફિલ્મ ફિલ્મના અભિનેતા શ્રીવલ્લભ વ્યાસનો નિધન

Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2018 (11:17 IST)
બૉલીવુડની બ્લાકબસ્ટર ફિલ્મ  રહી લગાન અને સરફરોશમાં તેમનો અભિનયના શાનદાર એક્ટિંગ કરનાર એક્ટર શ્રીવલ્લભ વ્યાસનો રવિવારે સવારે નિધન થઈ ગયું. સૂત્રો મુજબ સાંજે જ તેમનો અંતિમ સંસ્કાર કરી દીધું. 2008માં પેરાલાઈસિસના અટેક પછીથી એ રોગોથી લડી રહ્યા હતા. વ્યાસ તેમના પાછળ પત્ની શોભા અને બે દીકરીઓ મૂકી ગયા છે. લાંબા રોગ પછી 60 વર્ષીય અભિનેતાએ જયપુરમાં અંતિમ શ્વાસ લીધી. વ્યાસએ લાંબા સમય સુધી થિએટરમાં પણ કામ કર્યું હતું. લગાન અને સરફરોશમાં તેમની નાની ભૂમિકા હતી પણ દર્શકો પર તેણે તેમના અભિનયથી ગહરો પ્રભાવ મૂક્યું હતું. 
 

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments