Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખ ખાને માફી માંગી

Webdunia
બુધવાર, 16 ડિસેમ્બર 2015 (18:06 IST)
એક ખાનગી ટીવીના વિશેષ કાર્યક્રમ પ્રેસ કોન્ફ્રેંસમાં બોલીવુડના કિંગ ખાન શાહરૂખે પોતાના અસહનશીલતાવાળા નિવેદન પર માફી માંગી છે. 
 
એક વિશેષ કાર્યક્રમ પ્રેસ કૉન્ફ્રેંસમાં શાહરૂખ ખાને કહ્યુ કે મારી સાથે કોઈએ ઈનટોરલેંટ નથી કર્યુ. હુ ક્યારેય આવુ કશુ નથી બોલ્યો.  કેટલાક લોકો કહેશે કે મારી ફિલ્મ આવી રહી છે તેથી હુ આવુ કહી રહ્યો છુ પણ આવુ કશુ નથી. ભારતમાં બધુ ઠીક છે. દેશમાં ક્યાય પણ અસહનશીલતા નથી. મે આવુ ક્યારેય કહ્યુ નથી. જો કોઈને ઠેસ પહોંચી હોય તો હુ માફી માંગુ છુ.
 
તેમને કહ્યુ કે મારી સાથે ક્યારેય અસહિષ્ણુતા થઈ નથી. હુ દેશભક્ત છુ અને ખૂબ ખુશ છુ. ઉલ્લેખનીય છેકે શાહરૂખની ચર્ચિત ફિલ્મ 'દિલવાલે' 18 ડિસેમ્બરના રોજ રજુ થઈ રહી છે. શાહરૂખના આ નિવેદનને પણ ફિલ્મની રજૂઆત સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે.  જો કે તેમણે કહ્યુ કે તેમના આ નિવેદનનુ ફિલ્મની રજૂઆત સાથે કોઈ લેવા દેવા નથી. 

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments