Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહિદ-મીરા પરણી ગયા, સમારોહમાં 40 મેહમાનો આવ્યા(જુઓ ફોટા)

Webdunia
મંગળવાર, 7 જુલાઈ 2015 (18:21 IST)
બોલીવુડ્ એકટર શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નની ખબરો પાછલા 6 મહીનાથી સુર્ખિયોમાં હતી. જેના પછી મંગળવારે 7 જુલાઈએ બન્નેના લગ્ન બંધનમાં બંધી ગયા. ખબર છે કે મીરા અને શાહિદના લગ્ન 11 વાગ્યે સંપન્ન થઈ ગયા. ગત રાત્રે 6 જુલાઈએ સંગીત સમારોહના આયોજન કરાયું જેમાં શાહિદ અને મીરા ખૂબ નાચ્યા. 
Twitter
 
લગ્નના સમારોહ ગુપચુપ રીતે થયું જ્યાં શાહિદ અને મીરાના નિકટના સંબંધીઓ જોડાયા. સૂત્રો પ્રમાણે તો આ સમારોહના આયોજનમાં માત્ર 40 મેહમાન જ શામેલ થયા. લગ્નના સમારોહ સંપન્ન થયા પછી રિસેપ્શન 7 જુલાઈની સાંજે ગુડગામના 5 સિતારા હોટલમાં થશે. 
 

ઉલ્લેખનીય છે કે  લગ્નના એક અઠવાડિયા પછી મુંબઈમાં 12 જુલાઈએ ગ્રાંડ રિસેપ્શન રાખશે જ્યાં બોલીવુડના ઘણા નામી હસ્તિઓ શામેલ થશે. સૂત્રોની માનીએ તો રિસેપ્શન સમારોહ આશરે 500 લોકોને આમંત્રણ આપ્યા છે. કહેવાય છે કે લગ્નમાં બધુ  ભોજન શાકાહારી હતું. અને નિકટના લોકો  વચ્ચે લગન સંપન્ન થયા. 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments