Webdunia - Bharat's app for daily news and videos

Install App

શા માટે શાહિદ અને મીરાના દીકરાનો નામ જૈન રાખ્યું

Webdunia
સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (17:41 IST)
બૉલીવુડ એક્ટર શાહિદ કપૂરના ઘર ગયા બુધવારે દીકરાનો જન્મ થયું છે. દીકરાના જન્મના થોડા કલકા પછી જ એકટરને નાનકડા મેહમાનનો નામ દુનિયાને જણાવ્યું. જણાવીએ  કે શાહિદ અને મીરાના દીકરાનો નામ જૈન(Zain) રાખ્યું છે. પણ શુ તમે જાણો  છો કે શાહિદના દીકરાનો નામ જૈન થશે આ વાત મીશાના જન્મથી પહેલા જ નક્કે થઈ ગઈ હતી. આવુ અમે નથી પણ શાહિદ કપૂરની માં નીલિમાનો કહેવું છે. 
નીલિમાએ અત્યારે જ તેમના ઈંટરવ્યૂહમાં કીધું "જ્યારે શાહિદનો પહેલો બાળક પેદા થયું હતું ત્યારે જ આ નક્કી થયું હતું કે છોકરી થઈ તો મીશા અને છોકરો થયું તો નામ જૈન રાખવું છે. મને લાગ્યું હતું કે આ વખતે શાહિદના ઘરે દીકરા થશે. મને સપના પણ આવ્યું હતું કે શાહિદના ઘરે દીકરો થયો છે. મે આ સપના વિશે બન્નેને જણાવ્યું પણ હતો. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments