Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં બદનક્ષીના કેસમાં શાહરૂખ ખાનને મળી રાહત

Webdunia
શુક્રવાર, 12 જુલાઈ 2024 (16:02 IST)
ગુજરાતમાં બદનક્ષીના કેસમાં શાહરૂખ ખાનને રાહત મળી છે. જેમાં અરજદારનું મોત થતા ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને નિર્દેશ કર્યો છે. તેમાં લતીફના પુત્ર મુસ્તાક અહેમદે બદનક્ષીનો દાવો કર્યો હતો. તેમાં અરજદારના મૃત્યુ બાદ અરજી ન ટકી શકે તેમ ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે.

2017માં ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન થયેલા એક વ્યક્તિના મોતના મામલે શાહરુખ ખાનને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. મળતી માહિતી મુજબ, બોલિવુડના અભિનેતા શાહરુખ ખાન પર બદનક્ષીના કેસમાં શાહરૂખ ખાનને રાહત છે. અરજદારનું મોત થતા 13 જુલાઇ સુધી અરજીનો નિકાલ કરવા ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને નિર્દેશ કર્યો છે. જેમાં બોલિવુડના અભિનેતા શાહરુખ ખાનને રાહત થઇ છે.13 જુલાઇ સુધી અરજીનો નિકાલ કરવા માટે નિર્દેશ કર્યો છે. જેમાં લતીફના પુત્ર મુસ્તાક અહેમદે બદનક્ષીનો દાવો કર્યો હતો તેમાં શાહરુખ ખાનની રઇશ ફિલ્મ મુદ્દે બદનક્ષીનો દાવો હતો. જેમાં હાઇકોર્ટે વારસદારોને અરજદાર બનવા પર રોક લગાવી છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Baby Girl Names With A - અ પરથી છોકરીનાસુંદર નામ

કાળા ચણા સલાદ

Instant Breakfast Recipe- ઉત્તપમ

નિબંધ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM - Modi

જો યુરિક એસિડ વધી ગયું છે, તો બિલકુલ નાં ખાશો આ દાળ, નહીં તો પડી શકે છે ભારે

આગળનો લેખ
Show comments