Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shah Rukh In Vaishno Devi Temple: આમિર ખાન પછી હવે પૂજા કરતા જોવાયા શાહરૂખ, મોડી રાત્રે વૈષ્ણો દેવી મંદિરમાં કરી પ્રાર્થના

Webdunia
સોમવાર, 12 ડિસેમ્બર 2022 (15:26 IST)
Shah Rukh In Vaishno Devi Temple: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને મક્કામાં ઉમરાહ બાદ હવે માતા વૈષ્ણો દેવી મંદિરમાં હાજરી આપી છે. મળતી માહિતી મુજબ, કિંગ ખાન રવિવારે રાત્રે માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે કટરા પહોંચ્યા હતા. તેમણે અહીં હાજરી આપી અને પ્રાર્થના કરી.
 
મીડિયા રિપોર્ટસ મુજબ શાહરૂખા ખાન આ દરમિયાન તેમના સુરક્ષાકર્નીની સાથે જોવાયા. તેઓએ તેમના ચહેરા અને શરીરને એવી રીતે ઢાંક્યા હતા કે તેઓ ઓળખી ન શકે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તે મક્કા ગયા હતા અને ઉમરાહ કરી હતી. 
 
જણાવીએ કે આવતા મહીને બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાની બહુપ્રતિક્ષિત  ફિલ્મ પઠાન રિલીઝ થશે. તે તેમની ફિલ્મની સક્સેસ માટે ઉમરાહથી લઈને વેષ્ણો દેવી સુધી પ્રાર્થનામાં પણ વ્યસ્ત.
 

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments