Biodata Maker

Shah Rukh In Vaishno Devi Temple: આમિર ખાન પછી હવે પૂજા કરતા જોવાયા શાહરૂખ, મોડી રાત્રે વૈષ્ણો દેવી મંદિરમાં કરી પ્રાર્થના

Webdunia
સોમવાર, 12 ડિસેમ્બર 2022 (15:26 IST)
Shah Rukh In Vaishno Devi Temple: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને મક્કામાં ઉમરાહ બાદ હવે માતા વૈષ્ણો દેવી મંદિરમાં હાજરી આપી છે. મળતી માહિતી મુજબ, કિંગ ખાન રવિવારે રાત્રે માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે કટરા પહોંચ્યા હતા. તેમણે અહીં હાજરી આપી અને પ્રાર્થના કરી.
 
મીડિયા રિપોર્ટસ મુજબ શાહરૂખા ખાન આ દરમિયાન તેમના સુરક્ષાકર્નીની સાથે જોવાયા. તેઓએ તેમના ચહેરા અને શરીરને એવી રીતે ઢાંક્યા હતા કે તેઓ ઓળખી ન શકે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તે મક્કા ગયા હતા અને ઉમરાહ કરી હતી. 
 
જણાવીએ કે આવતા મહીને બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાની બહુપ્રતિક્ષિત  ફિલ્મ પઠાન રિલીઝ થશે. તે તેમની ફિલ્મની સક્સેસ માટે ઉમરાહથી લઈને વેષ્ણો દેવી સુધી પ્રાર્થનામાં પણ વ્યસ્ત.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શું મહિનામાં 5 કિલો વજન ઘટાડવું શક્ય છે? જાણો વેટ લોસ માટે કેવું હોવું જોઈએ ડાયેટ અને એકસરસાઈઝ રૂટિન

કાચી કેરીની ચટણી બનાવવાની રીત

Career Tips for Women: મહિલાઓ આ ક્ષેત્રોમાં પોતાની કરિયર બનાવી શકે છે, આટલો પગાર મેળવી શકે છે

મુલતાની માટી લગાવવાથી તમારી ત્વચા સુકાઈ જશે નહીં, પેક લગાવતા પહેલા આ કરો.

બ્લડ પ્રેશર ઓછું થાય તો તમારા શરીરમાં કયા લક્ષણો દેખાય છે, લો બીપી કેવી રીતે ઠીક થઈ શકે ?

આગળનો લેખ
Show comments