Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાન ખાનના ભત્રીજા અબ્દુલ્લાહ ખાનનો નિધન, પરિવારમાં શોક છવાયું

Webdunia
મંગળવાર, 31 માર્ચ 2020 (12:39 IST)
પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ભત્રીજા અબ્દુલ્લાહ ખાનનો મુંબઈના કોકિલા ધીરૂભાઈ અંબાની  હોસ્પીટલમાં નિધન થઈ ગયું. ફેફસાંમાં થયા ઈંફેકશના કારણે તેમનો નિધન થયુ છે. 
 
કોરોના વાયરસના સમયમાં સલમાન ખાનના પરિવાર માટે આ ધક્કો આપતી ખબર છે. સલમાન ખાનએ પોતે અબ્દુલ્લાહની સાથે ફોટા શેયર કરીને લખ્યુ છે કે હું હમેશા તમને પ્યાર કરીશ. 
 
મળી ખબરો મુજબ અબ્દુલ્લાહની મોત ફેફસાંમાં થયા ઈંફેકશનના કારણે મુંબઈના કોકિલા ધીરૂભાઈ અંબાની  હોસ્પીટલમાં ભરતી હતા અને તેમનો નિધન થઈ ગયુ. તેને ઘણી વાર સલમાનના કેટલાક વીડિયોજમાં જોવાયુ હતું. ફિલ્મ ઈંડસ્ટ્રીથી નહી હતા. અબ્દુલ્લાહને પણ સલમાનની રીતે હમેશા ફિટ રહેવાની હેબિટ હતી. 
ડેજી શાહએ પણ અબદુલ્લાહને શ્રદ્ધાજલિ આપતા ફોટા શેયર કરી લખ્યુ છે કે હું હમેશા તમને પ્યાર કરીશ મિત્ર 

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments