Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેવી વીતી જોધપુર જેલમાં બંધ સલમાન ખાનની પ્રથમ રાત

Webdunia
શુક્રવાર, 6 એપ્રિલ 2018 (11:10 IST)
જેલમાં બંધ સલમાન ખાનની ગઈકાલની રાત ચિંતામા વીતી. સલમાન ખાનના ગઈકાલે જેલમાંથી અનેક ફોટો ગ્રાફ્સ આવ્યા હતા. આ ફોટોઝમાં સલમાન પોલીસ કર્મચારીઓ સાથે જોવા મળી રહ્યા હતા. 
 
મીડિયામાં આવેલ સમાચાર મુજબ સલમાન ખાને ગઈકાલે રાત્રે જેલમાં કશુ ખાધુ નહોતુ. તેના વિશે મીડિયામાં સમાચાર આવી રહ્યા હતા કે શુ તેને ઘરનુ જમવાનુ આપવામાં અવશે. પણ સલમાને ગઈકાલે કશુ જ ખાધુ નહોતુ. 
 
જેલ એસપી વિક્રમ સિંહે જણાવ્યુ કે સલમાન ખાનને કોઈ વિશેષ સુવિદ્યાઓ નથી આપી. તેમને જેલમાં પોતાની રાત લાકડીના પલંગ, ધાબળો અને એક કૂલર સાથે વીતાવવી પડી. તેમને જેલનુ જ ખાવાનુ આપવામાં આવ્યુ. જો કે સૂત્રોનુ કહેવુ છેકે સલમાને જેલનુ ખાવાનુ ખાવાની ના પાડી દીધી. તેમને ખાવા માટે દાળ-રોટલી આપવામાં આવી હતી. 
 
બીજી બાજુ સવારે સલમાને નાસ્તો પણ ન કર્યો. તે જલ્દીથી જલ્દી જેલમાંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે.  
 
આજે સવારે તેમની સેશન્સ કોર્ટમાં જામીન પર સુનાવણી થવાની છે.

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments