Webdunia - Bharat's app for daily news and videos

Install App

આર્મ્સ કેસ : Live- આર્મ્સ એકટ કેસમાં સલમાન મુક્ત

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2017 (10:34 IST)
સલમાન ખાનની   આર્મ્સ  એક્ટ કેસમાં જોધપુરમાં બુધવારે સુનવણી છે. 11 વાગ્યે ફેસલો આવી શકે છે સુનવણી માટે સલમાન સાંજે જોધપુર પહોંચી ગયા હતા. જણાવી નાખીએ કે 1998માં જોધપુરમાં "હમ સાથ- સાથ હૈ" ની શૂટિંગના સમયે સલમાન પર અવૈધ રૂપથી હથિયાર રાખવાના આરોપ લગાવ્યા હતા. 
સલમાન ખાનને સમે આમ્ર્સ એક્ટની ધારા 3/25 અને  25ના કારણે કેસ ચાલી રહ્યા છે. તે અ એક્ટ્ની પહેલી ધારાથી દોષી મળ્યા છે. તે તેણે વધારે પણ ત્રણ વર્ષ અને બીજી ધારાથી દોષી મેળ્વયા છે. તો સાત વર્ષની સજા થઈ શકે છે. આમર્સ એક્ટની તે ધારાઓથી દોષી મળતા ફિલ્મ અભિનેતા સંજય દત્તને 6 વર્ષની સજા થઈ હતી. જે અત્યારે મુક્ત થઈ ગયા છે. 

 
 
હરણ શિકારથી સંકળાયેલા 18 વર્ષ જૂના આર્મ્સ એકટ બાબતમાં સલખાનને બુધવારે મુક્ત થઈ ગયાૢ 1998માં 998માં જોધપુરમાં "હમ સાથ- સાથ હૈ" ની શૂટિંગના સમયે સલમાન પર અવૈધ રૂપથી હથિયાર રાખવાના આરોપ લગાવ્યા હતા. 
 
સલમાન ખાનને સમે આમ્ર્સ એક્ટની ધારા 3/25 અને  25ના કારણે કેસ ચાલી રહ્યા છે. તે અ એક્ટ્ની પહેલી ધારાથી દોષી 
 
મળ્યા છે. તે તેણે વધારે પણ ત્રણ વર્ષ અને બીજી ધારાથી દોષી મેળ્વયા છે.
 
12.15- વિશ્નોઈ સમાજએ વકીલએ સલમાનને ઉપરી અદાલતમાં જવાના સંકેત આપ્યા
11.55- જજએ બે લીંટીમાં ફેસલા સંભળાયા પહેલા નામ પૂછ્યું અને પછી કયું કે તમને મુક્ત કરાય છે
11.50 - કેસમાં શું કમી રહી ગઈ , આ સવાલ પર સરકારી વકીને બોલ્યા , ફેસલાની કૉપી મળ્યા પછી જ તેના પર વિચાર કરાશે. 
11.47 - સરકારી વકીને કીધું કે સલમાનને બેનિફિટ ઑફ ડાઉટના આધારે મુક્ત કરાયું. 
11.45- સલમાનને મુક્ત કરયા
11.30 સલમાન કોર્ટ પહોંચ્યા 
 
 

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

આગળનો લેખ
Show comments