Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોર્ટ કેસમાં સલમાનના મજબૂતીથી હાથ પકડે રહે છે આ મહિલા

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2017 (13:21 IST)
હરણ શિકાર પ્રકરણમમાં સત્રહ વર્ષથી કોર્ટના ચક્કર લગાવી રહ્યા સલમાન ખાનનાસથી આટલા સમયથી પાંચ ફીટ ત્રણ ઈંચ લાંબી મહિલા સતત કોર્ટમાં તેમના આગળ-પાછળ ફરતી રહે છે. આ મહિલા હમેશા સલમાનથી પહેલા જ કોર્ટ પહોંચે છે . પોતે વકીલ હોવા છ્તાંત પણ વકીલોથી બધા કેસ વિશે ચર્ચા કરી ચર્ચાની રણનીતિ નક્કી કરે છે. આ મહિલા સલમાનના કેસથી જોડાયેલી દરેક જાણકારીની જાણ રાખે છે. આ કોઈ બીજી નહી પણ સલમાન અને તેમના બન્ને ભાઈથી નાની બેન અલવીરા છે આ છે અલવિરા 
- સલમાન , અરબાજ અને સોહેલથી નાની છે અલવીરા. આમ તો પરિવારમાં એ તેમની માં અને સોહેલના બહુ નજીકી છે. 
- સત્રહ વર્ષ પહેલા જોધપુરમાં સલમાનના સામે મામલો દાખલ થતા સૌથી પહેલા અલવીરા જ જોધપુર પહોંચી હતી. 
-સલમાનથી સંકળાયેલા બધા બાબતની વકીલ સાથે ચર્ચા કરવા અલવીરાએ જોધપુર આવુ-જવું લાગ્યું રહેતો હતો. 
-વર્ષ 2006માં કોર્ટથી સલમાનને જેલ લઈ જવાના સમયે હમેશા મુસ્કુરાતી અલવીરાના આંસૂ છલકી પડયા હતા. 
-જોધપુરમાં એક વાર તેણે કીધું હતું કે તેમના માટે પરિવાર તેમની પહેલી પ્રાથમિકતા છે . આથી તેમનો અહીં આવવું સામાન્ય વાત છે. 
-બીજા ભાઈઓના આવવાના વિશે તેણે કીધું કે આ તેમનો મારા પર વિશ્વાસ છે કે કે હું બધું સંભાળી લઈશ 
- બે બાળકની માતા અલવીરા તેમના પતિ અતુલ અગ્નિહોત્રી સાથે મળીને ફિલ્મ નિર્માણ ક્ષેત્રથી પણ સંકળાયેલી છે. 
- આ સિવાય અલવીરા ફેશન ડિજાઈનિંગના ક્ષેત્રથી પણ સંકળાયેલી છે. તેણે તેમના પિતાના નામથી એક સ્ટોર પણ ખોલી રાખ્યા છે

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

આગળનો લેખ
Show comments