Dharma Sangrah

સુશાંત મામલે લાગી રહેલા આરોપ પર રિયા ચક્રવર્તીએ મૌન તોડતા કહ્યુ - ભગવાન અને ન્યાય વ્યવસ્થા પર પૂર્ણ વિશ્વાસ

Webdunia
શુક્રવાર, 31 જુલાઈ 2020 (20:30 IST)
સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે લાગી રહેલા આરોપો પર અભિનેત્રી રિયા ચક્રવર્તીએ મૌન તોડતા કહ્યુ કે તેને ન્યાય વ્યવસ્થા અને ભગવાન પર પૂરો વિશ્વાસ છે. સુશાંતના પિતા કેકે સિંહે રિયા વિરુદ્ધ અનેક ગંભીર આરોપ લગાવતા ઘટના પર એફઆઈઆર નોંધાવી છે. 
 
રિયા ચક્રવર્તીએ વીડિયોના માધ્યમથી કહ્યુ - મને ઈશ્વર અને ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે. 
 
ઉલ્લેખનીય છે કે રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કેસને મુંબઈ પોલીસને ટ્રાંસફર કરવાની માંગ કરી. રિયાએ કહ્યુ કે તેનો સુશાંતની આત્મહત્યામાં કોઈ હાથ નથી. જો કે તેણે એ કબૂલ કર્યુ કે તે છેલ્લા એક વર્ષથી સુશાંત સિંહ રાજપૂત સાથે લિવ ઈનમાં રહેતી હતી. 
 
રિયાએ કહ્યુ કે તે 8 જૂનના રોજ સુશાંતનો ફ્લેટ છોડીને પોતાના ઘરે જતી રહી હતી. રિયાએ કહ્યુ કે સુશાંત ડિપ્રેશનમાં હતો અને એંટી ડિપ્રેશનની દવા લેતો હતો. આ ઉપરાંત રિયાએ કહ્યુ કે સીઆરપીસીની ધારા 177 મુજબ અપરાધિક મામલાની તપાસ સુનાવની ત્યા જ થઈ શકે છે જયા અપરાધ થયો હોય. આ સાથે જ તેમને કેસને મુંબઈ ટ્રાંસફર કરવાની માંગ કરી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

આગળનો લેખ
Show comments