Dharma Sangrah

રાજૂ શ્રીવાસ્તવની પત્નીએ જણાવ્યો કેવી છે પતિની તબીયત

Webdunia
શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (12:32 IST)
સ્ટાર કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવના વિશે સમાચાર આવુઆ હતા જે તેનો બ્રેન ડેડ થઈ ગયો છે અને કોમેડિયન સુનીલા પાલએ જણાવ્યો હતો કે તેમની માત્ર શ્વાસ જ ચાલી રહી છે. સુનીલએ કહ્યુ કે મને લાગે છે કે તેમનો બ્રેન ફંકશન નથી કરી રહ્યો છે. પણ હવે રાજૂ શ્રીવાસ્તવના મેનેજર તેમના બ્રેન ડેડ થવાના સમાચારના ખંડન કરતા કહ્યુ છે કે તે માત્ર બેભાન છે. 
 
ઝૂઠી છે નિધન અને બ્રેન ડેડ થવાના સમાચાર 
રાજૂ શ્રીવાસ્તવના નિધન અને તેમના બ્રેન ડેડ થવા જેવા સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેમના પરિવારથી આ સમાચાર શેર નથી કરવા અને નેગેટિવ સમાચાર પર વિશ્વાસ ન કરવાની વિનતી કરાઈ રહી છે. આ વચ્ચે હવે રાજૂ શ્રીવાસ્તવના મેનેજર મકબૂલએ આ વિશે સફાઈ આપરા આ પ્રકારના સમાચારનો સખ્ત રૂપથી ખંડન કર્યો છે. 
 
રાજૂ શ્રીવાસ્તવના મેનેજરએ કહ્યુ બુધવાર રાત્રે 2 વાગ્યે ડાક્ટરએ જણાવ્યુ હતુ કે તેમની હેલ્થ ખૂબ ક્રિટિકલ છે પણ ત્યારથી લઈને અત્યારે સુધી 16 કલાક પસાર થઈ ગયા છે ડાક્ટર સતત તેમના ટ્રીટમેંટ પર કામ કરી રહ્યા છે. રાજૂ શ્રીવસ્તવની પત્ની શિખાએ પણ હવે તેમની સ્થિતિમાં સુધાર અને સ્થિતિને સ્ટેબલ જણાવ્યુ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

આગળનો લેખ
Show comments