Dharma Sangrah

Rajeev-Charu Divorce:રાજીવ સેન અને ચારુ અસોપાના છૂટાછેડા થઈ ગયા

Webdunia
શુક્રવાર, 9 જૂન 2023 (13:53 IST)
સુસ્મિતા સેનનાં ભાઈનું પરિવાર વેર-વિખેર- રાજીવા સેના અને અઓપાના તલાકની તારીખ કંફર્મા થઈ ગઈ છે. રાજીવા લેટેસટ વ્લૉગમાં પોતે આ વાતને કંફર્મ કર્યુ છે. સાથે જ કહ્યુ કે  જે થઈ રહ્યુ છે બધાના માટે સારુ છે. 
 
રાજીવ સેન એ ચાતુથી ડાયવોર્સમી તારીકહ કંફર્મા કરી 
તેમના લેટેસ્ટ વ્લોગમાં રાજીવએ કહ્યુ "8 જૂને ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની બીજી અને અંતિમ સુનાવણી છે. મારા ઘણા મિત્રો, ચાહકો અને શુભેચ્છકો જાણવા માગતા હતા કે શું થઈ રહ્યું છે અને શું
 
અપડેટ કરવામાં આવે છે. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જીવન સુંદર છે અને તે જ તમે તેને બનાવી શકો છો. લોકોની જીવનશૈલી અને વિચારસરણી અલગ હોય છે, કેટલાક તેને બતાવે છે, અન્ય નથી. મને લાગે છે કે
જે થાય છે તે સારા માટે થાય છે
રાજીવ સેનએ લખ્યુ જીવનમાં કોઈ ગુડબાય નથી. ત્યાં ફક્ત બે જ લોકો છે જે એકબીજાને સંભાળી શકતા નથી તેથી તેઓ અલગ પડે છે.પણ અમે લોકો મા અને પિતા અમારી દીકરી માટે હમેશા બન્યા રહેશુ. સુષ્મિતાના ભાઈએ પૂર્વ વાઈફ ચારિ અસોપાની સાથે વાળા ફોટા શેયર કરતા આ વાતા બોલી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શું મહિનામાં 5 કિલો વજન ઘટાડવું શક્ય છે? જાણો વેટ લોસ માટે કેવું હોવું જોઈએ ડાયેટ અને એકસરસાઈઝ રૂટિન

કાચી કેરીની ચટણી બનાવવાની રીત

Career Tips for Women: મહિલાઓ આ ક્ષેત્રોમાં પોતાની કરિયર બનાવી શકે છે, આટલો પગાર મેળવી શકે છે

મુલતાની માટી લગાવવાથી તમારી ત્વચા સુકાઈ જશે નહીં, પેક લગાવતા પહેલા આ કરો.

બ્લડ પ્રેશર ઓછું થાય તો તમારા શરીરમાં કયા લક્ષણો દેખાય છે, લો બીપી કેવી રીતે ઠીક થઈ શકે ?

આગળનો લેખ
Show comments