Webdunia - Bharat's app for daily news and videos

Install App

Parineeti -Raghav- પરિણીતી-રાઘવ આજે બંધાશે લગ્નના બંધન

Webdunia
રવિવાર, 24 સપ્ટેમ્બર 2023 (10:37 IST)
પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ડા  બંધાશે લગ્નના બંધન. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના શાહી લગ્નમાં હાજરી આપવા માટે મહેમાનો ઉદયપુર 'ધ લીલા પેલેસ' પહોંચી ગયા છે. 
 
 તમામ મહેમાનો રાજસ્થાનના ઉદયપુર સ્થિત 'ધ લીલા પેલેસ' પહોંચી ગયા છે. આજે બપોરે 1 વાગ્યે રાઘવ ચઢ્ઢાની સહેરા સેરેમની  થશે અને તેઓ 'લેક પેલેસ'થી બારાત સાથે બપોરે 2 વાગે લીલા પેલેસ પહોંચશે. 

આ સ્ટાર કપલના ભવ્ય પંજાબી લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં થવા જઈ રહ્યા છે. તેમાં ભાગ લેવા માટે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના મિત્રો અને નજીકના લોકો પણ ઉદયપુર પહોંચવા લાગ્યા છે. જો કે, હવે સમાચાર આવ્યા છે કે પરિણીતી ચોપરાની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા આ લગ્નમાં હાજરી આપવાના નથી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Parineeti❤Destiny (@parineetidestiny)

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments