Dharma Sangrah

Parineeti -Raghav- પરિણીતી-રાઘવ આજે બંધાશે લગ્નના બંધન

Webdunia
રવિવાર, 24 સપ્ટેમ્બર 2023 (10:37 IST)
પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ડા  બંધાશે લગ્નના બંધન. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના શાહી લગ્નમાં હાજરી આપવા માટે મહેમાનો ઉદયપુર 'ધ લીલા પેલેસ' પહોંચી ગયા છે. 
 
 તમામ મહેમાનો રાજસ્થાનના ઉદયપુર સ્થિત 'ધ લીલા પેલેસ' પહોંચી ગયા છે. આજે બપોરે 1 વાગ્યે રાઘવ ચઢ્ઢાની સહેરા સેરેમની  થશે અને તેઓ 'લેક પેલેસ'થી બારાત સાથે બપોરે 2 વાગે લીલા પેલેસ પહોંચશે. 

આ સ્ટાર કપલના ભવ્ય પંજાબી લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં થવા જઈ રહ્યા છે. તેમાં ભાગ લેવા માટે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના મિત્રો અને નજીકના લોકો પણ ઉદયપુર પહોંચવા લાગ્યા છે. જો કે, હવે સમાચાર આવ્યા છે કે પરિણીતી ચોપરાની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા આ લગ્નમાં હાજરી આપવાના નથી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Parineeti❤Destiny (@parineetidestiny)

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

અરજી લેખન નમૂનો

રોજ સવારે ખાલી પેટે પીવો બ્લેક ટી, બ્લેક ટી પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?

આગળનો લેખ
Show comments