Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધ્યપ્રદેશ અને ગુજરાતમાં નહી જોવાશે ફિલ્મ પદ્માવત

Webdunia
બુધવાર, 17 જાન્યુઆરી 2018 (13:16 IST)
સંજય લીલ ભંસાલીની ફિલ્મ પદ્માવત મધ્યપ્રદેશ અને ગુજરાતમાં નહી જોવાશે. રાજસ્થાન સરકાર આ સંબંધમાં પહેલા જ ઘોષણા કરી છે. આ ફિલ્મનો નામ પદ્માવતી થી બદલીને હવે પદ્માવત કરી નાખ્યું છે. 
પદ્માવત પર મધ્યપ્રદેશમાં પ્રતિબંધના સવાલના જવાબમાં ચૌહાણએ કીધું કે એ હશે. પણ તેને આ વિવાદાસ્પદ ફુલ્મ પર મધ્યપ્રદેસ સરકારનો રૂખ વિશે સ્પષ્ટીકરણ નહી આપ્યું. આ ફિલ્મ 25 જાન્યુઆરીને રિલીજ થવાની આશા છે અને પ્રદેશ સરકારનો રાજ્યમાં આ ફિલ્મના રીલીજ થતા આ અત્યાર સુધી સ્પષ્ટ નહી છે. 
ઉલ્લેખનીય છે કે 20 નવેમ્બરને મુખ્યમંત્રી નિવાસ પરિસર ભોપાલમાં રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રતિનિધિમંડળના લોકોને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ર્ર્તિહાસ પર જ્યારે ફિલ્મો બની છે તો એતિહાસિક તથ્યોની સાથે કોઈ છેડખાની નહી કરશે. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments