Webdunia - Bharat's app for daily news and videos

Install App

Neha Kakkar Marriage - નેહા કક્કરનું સાસરિયામાં અનોખા અંદાજમાં સ્વાગત

Webdunia
સોમવાર, 26 ઑક્ટોબર 2020 (18:30 IST)
સિંગર નેહા કક્કર અને રોહનપ્રીતસિંહે લગ્નના બંધનમાં બંધાય ગયા છે.  બંનેના લગ્ન દિલ્હીમાં થયા હતા, પરંતુ હવે નેહા કક્કર પંજાબ પહોંચી ગઈ છે. રોહનપ્રીતનાં ઘરે નેહાનું વિશેષ સ્ટાઇલમાં સ્વાગત કરવામાં આવ્યું છે. નેહા અને રોહનપ્રીત ઢોલ પર નાચતા જોવા મળે છે. આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નેહા કક્કરે પિંક કલરનો સૂટ પહેરેલો છે અને રોહનપ્રીત સિંહ બ્લેક જેકેટમાં જોવા મળી રહ્યો છે.
 
રોહનપ્રીત અને નેહા સોમવારે પંજાબમાં રિસેપ્શન કરશે. રોહનપ્રીત પંજાબમાં હાજર પરિવાર અને મિત્રો માટે આ રિસેપ્શન રાખે છે. આપણે જણાવી દઈએ કે નેહા અને રોહનપ્રીત સિંહના લગ્નની વિધિઓ 22 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. મહેંદી, હળદર અને સગાઈ બંને બધા જ ફંક્શનમાં બંનેયે એક જેવા રંગના આઉટફિટ્સ પહેર્યા હતા. 
 
કેટલાક સેલેબ્સ પણ તેમના લગ્નમાં સામેલ થયા હતા. તેમાં મનીષ પોલ, ઉર્વશી રૌતેલા, ઉર્વશી ધોળકિયા, અવનીત કૌર, જસી લોખા, અખિલ અને બાની સંધુનો સમાવેશ થાય છે.
 
આ અગાઉ નેહા કક્કરના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી હતી. ફોટામાં નેહાએ ગ્રીન કલરનો લહેંગા પહેર્યો છે. રોહનપ્રીતે બ્લેક કલરનો ટ્રેકસૂટ પહેર્યો છે. ફોટો જોતા લાગે છે કે કદાચ હોટેલનો સ્ટાફ જ્યાં નેહાના લગ્ન થયા છે, તે નેહાને લગ્નની ખુશીમાં ફૂલોનો ગુલદસ્તો આપી રહ્યો છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Here are a few happy pictures of singer #NehaKakkar and her fiancé #RohanpreetSingh from their pre-wedding functions.

A post shared by Filmfare (@filmfare) on

 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

આગળનો લેખ
Show comments