Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવાજુદ્દીન સિદ્દીકીના પિતાનું અવસાન

Webdunia
મંગળવાર, 21 જુલાઈ 2015 (14:18 IST)
પોતાના શાનદાર અભિનયથી બોલીવુડમાં ખાસ ઓળખ બનાવનારા અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીના પિતા નવાબુદ્દીન સિદ્દીકીનું સોમવારે નિધન થઈ ગયુ. ઈંડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ અભિનેતાના પિતાનુ મોત બ્રેન હૈમરેજને કારણે થયુ છે. નવાજુદ્દીન સિદ્દીકી પોતાની ફિલ્મમાં વ્યસ્ત હોવાને કારણે અંતિમ સમયે પોતાના પિતા પાસે ન રહી શક્યા. 
 
તાજેતરમાં જ રજુ થયેલ ફિલ્મ બજરંગી ભાઈજાનમાં પાકિસ્તાની પત્રકારનો રોલ કરનારા નવાજુદ્દીન સિદ્દીકાના પિતા નવાબુદ્દીનને સોમવારે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં તારાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. નવાજુદ્દીન સિદ્દીકીનો પરિવાર ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર જીલ્લાના બુઢાના વિસ્તારમાં રહે છે. 
 
નવાજના પિતા લાંબા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા હતા. તેમણે દિલ્હી અને મુંબઈની અનેક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ  તેમની તબિયત સુધરી શકી નહી. સોમવારે ઘરમાં જ તેમની તબિયત વધારે બગડતા તેમને સહારનપુરના તારાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યા તેમનુ મોત થઈ ગયુ. મુજફ્ફરનગરના બુઢાના કસ્બામાં જ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.  

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments