Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાના પાટેકરની માતા નિર્મલાનો 99 વર્ષની ઉમ્રમાં નિધન

Webdunia
બુધવાર, 30 જાન્યુઆરી 2019 (16:25 IST)
બૉલીવુડ અભિનેતા નાના પાટેકરની માતા નિર્મલાનો 29 જાન્યુઆરીની સવારે નિધન થઈ ગયું. નિર્મલા પાટેકર 99 વર્ષની હતી. વધાતી ઉમ્રના કારણે નાના પાટેકરની માતાની યાદશક્તિ નબળી થઈ ગઈ હતી. તેના સગાઓને ઓળખબું બંદ કરી નાખ્યું હતું. 
 
તેની માતાના નિધનથી નાના પાટેકરને આઘાત લાગ્યું છે. નાના તેની માતાને લઈને બહુ ચિંતા કરતા હતા. તેથી તે 1 બીએચકે ફ્લેટમાં તેની સાથે જ રહેતા હતા. નાના પાટેકર માટે સૌથી વધારે દુખની વાત આ રહી કે જે સમયે તેની માતની અંતિમ શ્વાસ લીધી તે સમયે તેની સાથે ન હતા. 
 
નિર્મલા પાટેકરનો અંતિમ સંસ્કાર મુંબઈના ઓશીવારા શમશાન ઘાટે કર્યું. આ દુખના સમયમાં આખું પરિવાર એક સાથે હતું. આ દુખના અવસરે બોલીવુડ અને મરાઠી સિનેમાના ઘણા કળાકાર નાના પાટેકરની સાથે આવ્યા. 
 
નાનાએ માત્ર 28ની ઉમ્રમાં તેના પિતા ગજાનન પાટેકરને ગુમાવ્યું હતું. નાના પાટેકર પર કેટલાક દિવસો પહેલા યૌન શોષણના આરોપ લાગ્યા હતા. તે પછી તેન સોશિયલ મીડિયાથી દૂરી બનાવી લીધી હતી. 
 

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ