rashifal-2026

મિનિષા લાંબા તેમના તલાકને લઈને બોલી ખુશ રહેવું વધારે જરૂરી

Webdunia
શુક્રવાર, 23 એપ્રિલ 2021 (17:55 IST)
ફિલ્મ એક્ટ્રેસ મિનિષા લાંબાએ ઘણા રેસ્ટૉરેંટના માલિક રિયાન થમથી લગ્ન રચાયો હતો. બધુ સારું ચાલી રહ્યો હતો. પણ છેલ્લા વર્ષ મિનિષાએ તલાક લઈ લીધો. મિનિષાએ આ પગલા તેમના ફેંસને ચોકાવવું સ્વભાવિક હતો. 
 મિનિષાએ એક ઈંટરવ્યૂહમાં જણાવ્યો હતો કે જીવનમાં આગળ વધવુ જરૂરી છે અને સૌથી મહત્વપૂર્ણ વાત કે ખુશ રહેવું જરૂરી છે. જો કોઈ વસ્તુ કામ નહી કરી રહી હોય તો તેનાથી જુદો થવું જ સારું છે. આજે અમારી પાસે તેના માટે વિક્લપ છે અમે અલગા અને કોઈ કલંક નથી. 
 
મિનિષાએ બૉલીવુડમાં અહીં ફિલ્મથી શરૂઆત કરી હતી. ફિલ્મ ક્રિટિક્સએ તેના વખાણ કર્યા હતા. પણ બૉક્સ ઑફિસ પર ફિલ્મ અસફળ રહી હતી અને મિનિષાએ તેનો ભુગતવો પડ્યો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

આગળનો લેખ
Show comments