Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોશિયલ મીડિયા પર ઉડી મીનાક્ષી શેષાદ્રીના નિધનની અફવાહ ફેંસ આપવા લાગ્યા શ્રદ્ધાંજલી

Webdunia
સોમવાર, 3 મે 2021 (21:14 IST)
કોરોનાવાયરસથી વધતા પ્રકોપના કારણે ઘણા રાજ્યોમાં લૉકડાઉન લગાવી દીધું છે. જેના કારણે લોકો તેમના ઘરોમાં છે અને સોશિયલ મીડિયાથી એક-બીજાથી સંકળાયેલા છે. તેમજ સોશિયલ મીડિયા પર ક્યારે કઈ અફવાહ વાયરલ થઈ જાય તેનો કોઈ વિશ્વાસ નથી. ઘણી વાર સોશિયલ મીડિયા પર બૉલીવુડ સિલેબ્સના નિધનની અફવાહ ઉડી છે. 
 
હવે સોશિયલ મીડિયા પર ફિલ્મોની દુનિયાથી ગુમ એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રીના નિધનને4એ ખબર આવવા લાગી. અચાનક જ સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે કે90ના દશકની સુંદર એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રીના કોરોનાના કારણે નિધન થઈ ગયો છે. પણ આ અફવાહ હતી. 
મીનાક્ષી શેષાદ્રી ઠીક છે. ગયા દિવસે એક ટીવી ચેનલ પર મીનાક્ષી શેષાદ્રી વિશે એક શો આવ્યો હતો. જેમાં તેની બૉલીવુડમાં એંટ્રીથી લઈને તેના અચાનકથી ગુમ થતા વિશે જણાવ્યો હતો. જે પછી શોની મિનાક્ષી શેષાદ્રી સુધી પહોંચવા માટે તેમના પરિવાર અને મિત્રોથી વાતચીત કરી છે. 
 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments