Festival Posters

મલાઈકા અરોરાના પિતા અનિલે છત પરથી કૂદીને આત્મહત્યા કરી

Webdunia
બુધવાર, 11 સપ્ટેમ્બર 2024 (13:30 IST)
Malaika Arora Father Suicide: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ આત્મહત્યા કરી લીધી છે. તેણે બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો હતો. બાંદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

હાલ પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી. અભિનેત્રીનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે મલાઈકાના પિતા ઘણા સમયથી બીમાર હતા. ગયા વર્ષે જુલાઈમાં અનિલ અરોરાને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેત્રી તેની માતા જોયસ સાથે હોસ્પિટલમાં જોવા મળી હતી.

મલાઈકાના માતા-પિતા છૂટાછેડા લઈ ચૂક્યા છે
વર્ષ 2022 માં, મલાઈકા અરોરાએ તેના બાળપણની વિશે વાત કરી. તેણે જણાવ્યું કે શરૂઆતના દિવસોમાં તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણીએ યાદ કર્યું કે કેવી રીતે તેણીના માતા-પિતા, અનિલ અરોરા અને જોયસ પોલીકાર્પ, જ્યારે તેણી માત્ર 11 વર્ષની હતી ત્યારે છૂટાછેડા લીધા હતા.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

આગળનો લેખ
Show comments