Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lookback2024_Entertainment - 2024માં આ કલાકારોએ દુનિયાને કહ્યુ અલવિદા

death of bollywood star
Webdunia
સોમવાર, 9 ડિસેમ્બર 2024 (15:50 IST)
death of bollywood star
અલવિદા 2024 - 2024નુ વર્ષ બોલીવુડ અને મ્યુઝિક ઈંડસ્ટ્રી માટે ખૂબ દુખદ રહ્યુ. અનેક જાણીતા કલાકારોએ આ વર્ષ દુનિયાને અલવિદા કહી દીધુ. કોઈનુ મોત કાર્ડિયાક અરેસ્ટથી થયુ તો કોઈને દવાઓની સાઈડ ઈફેક્ટનો સામનો કરવો પડ્યો. આવો જાણીએ એ દિગ્ગજ કલાકારો વિશે જેમણે આ વર્ષે આપણને છોડી દીધા. 
 
પંકજ ઉધાસ - સંગીત જગતનો એક યુગ સમાપ્ત 
જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસનુ નિધન 2024 માં થયો. તેમણે પોતાના કરિયરમાં અનેક યાદગાર ગઝલો આપી. તેમના મૃત્યુનુ કારણ કાર્ડિયક અરેસ્ટ બતાવાયુ. સંગીત પ્રેમીઓ માટે આ એક મોટી ક્ષતિ છે. 
 
સુહાની ભટનાગર - ઉભરતી અદાકારાનુ અસમય નિધન 
સુહાની ભટનાગર જે પોતાના અભિનય અને સુંદરતા માટે ઓળખવામાં આવતી હતી જેમનુ નિધન દવાઓના સાઈડ ઈફેક્ટસને કારણે થયુ. સુહાનીનુ કરિયર ભલે નાનુ રહ્યુ હોય પણ તેણે પોતાની અદાકારીથી બધાનુ દિલ જીત્યુ હતુ.
 
ઋતુરાજ સિંહ - ટીવી ઈંડસ્ટ્રીનો ચમકતો સિતારો ઓલવાયો 
ટીવીના લોકપ્રિય અભિનેતા ઋતુરાજ સિંહનુ નિધન પણ 2024માં થયુ. તેમનુ અચાનક મોત થવાથી ફેંસ અને પરિવારને ઉંડો આધાત લાગ્યો. ઋતુરાજ પોતાની શાનદાર એક્ટિંગ માટે ઓળખાતા હતા. 
 
શારદા સિંહા - લોક ગાયકીની વારસદારનો અંત 
લોકગીતોની મહારાણી શારદા સિન્હાનુ પણ આ જ વર્ષે નિધન થઈ ગયુ. તેમના અવાજે અનેક વર્ષ સુધી લોકોને મંત્રમુગ્ધ કર્યા. તેમની મૃત્યુની પાછળ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ બતાવાય રહી ચે. 
 
ફિરોજ ખાન - સદાબહાર અભિનેતાની વિદાય 
ફિરોજ ખાન જે પોતાની શાનદાર ફિલ્મો માટે ઓળખાતા હતા નુ નિધન પણ 2024માં થયુ. તેમના અભિનયનો જાદૂ ક્યારેય ખતમ નહી થાય. 
 
2024નો કાળો અધ્યાય - મનોરંજન જગતમાં શોકની લહેર 
2024માં આ બધા કલાકારોની મૃત્યુએ દેશભરમાં શોકની લહેર ફેલાવી. આ બધા કલાકાર પોત પોતાના ક્ષેત્રમાં દિગ્ગજ હતા અને તેમની ઉણપ હંમેશા રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments