Dharma Sangrah

કૌન બનેગા કરોડપતિ 13- વીરેંદ્ર સહવાગએ પાકિસ્તાન પર બોલ્યા- રિશ્તે મે હમ ઉનકે બાપ હૈ

Webdunia
ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (07:51 IST)
અમિતાભ બચ્ચનના લોકપ્રિય ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'ની 13 મી સીઝન શરૂ થઈ ગઈ છે. આ શોમાં ઘણી હસ્તીઓ પણ ભાગ લઈ રહી છે. આ શોમાં ટૂંક સમયમાં BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ હોટ સીટ પર બેઠેલા મળશે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

અમિતાભ બચ્ચન કહે છે કે ફિલ્ડીંગ હોય અને કેચ ચૂકી જાય તો કયું ગીત ગાશો તો વીરેન્દ્ર સહેવાગ કહે છે કે જો કોચ ગ્રેગ ચેપલ હોય અને સૌરવથી છૂટે છે તો- 'અપની તો જૈસે તૈસે કટ જાએગી.'

અમિતાભ બચ્ચન સેહવાગને કહે છે કે જો તમે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી જીતશો તો તમે ક્યુ ડાયલોગ બોલશો. તેના પર વીરેન્દ્ર સહેવાગ કહે છે કે ફિલ્મ શાહશાહનમાં હતો. બિગ બી તરત જ કહે છે કે, 'રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ'.
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

લીવર કિડનીને સાફ કરવામાં અસરદાર છે આ ૩ શાકભાજી, રોજ ખાવાથી ક્લીન રહેશે કિડની, ડાયેટમાં કરો સામેલ

સાબુદાણાથી સ્વાદિષ્ટ ફ્રૂટ કસ્ટર્ડ બનાવો, તમે ઉપવાસ દરમિયાન પણ તેનો પ્રયાસ કરી શકો છો, રેસીપી ખૂબ જ સરળ છે.

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

Health Tips: ભૂલથી પણ આ લોકોએ ખાલી પેટે ચા ન પીવી જોઈએ, મોડું થાય તે પહેલાં જાણી લો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

આગળનો લેખ
Show comments