Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોલી કેટરીના, સલમાન મારી જીંદગીનો મહત્વપુર્ણ ભાગ

Webdunia
સોમવાર, 16 માર્ચ 2015 (10:42 IST)
કેટરીના કેફ અને સલમાન ખાન વચ્ચે ભલે બ્રેકઅપ થઈ ગયો હોય પણ કેટરીના હજુ પણ સલમાનને પોતાની જીંદગીનો મહત્વપુર્ણ ભાગ માને છે. કેટરીનાનું કહેવુ છે કે જો સલમાન ન હોત તો તેઓ બોલીવુડમાં આટલી ઊંચાઈઓ સુધી પહોંચી ન શકી હોત. 
સલમાનથી જુદા થયા પછી કેટરીનાની લાઈફમાં રણબીર કપૂરની એટ્રી થઈ. કહેવાય રહ્યુ છે કે ભવિષ્યમાં તેઓ લગ્ન કરવાના છે અને હાલ લિવ ઈન રિલેશનશિપમાં છે. પણ આજે પણ કેટરીના સલમાનનો અહેસાન માને છે. 
 
કેટરીના મુજબ દુનિયામાં સલમાન જેવા વધુ લોકો નથી હોતા. તેઓ એક સારા વ્યક્તિ છે. સલમાન ઉપરાંત તેમના પરિવારના દરેક વ્યક્તિ મને પ્રેમ કરે છે.  
 
હાલ કેટરીના પોતાના અને રણબીરના સંબંધો વિશે કોઈ વાત કરવા નથી માંગતી. તેના મુજબ મીડિયામાં સાથે આ વાતો કરવાનો કોઈ મતલબ નથી.  

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments