Webdunia - Bharat's app for daily news and videos

Install App

કપૂર પરિવારમાં શહનાઈ વાગશે, નક્કી થઈ ગયા કરિશ્મા કપૂરના લગ્નની તારીખ

Webdunia
મંગળવાર, 31 જુલાઈ 2018 (16:02 IST)
કરિશ્મા કપોરએ તેમના પતિ સંજય કપૂરથી તલાક થઈ ગયું છે. તલાક લેતા પહેલા જ એ વર્ષો સુધી તેમના પતિથી જુદા રહી અને બાળકોની પાલન પણ તેને જ ક્લર્યું. આ સમયે સંદીપ તોષનીવાલથી તેમની નજીદીકી ચર્ચામાં રહી 
 

કપૂર ખાનદાનમાં થતી પાર્ટીમાં સંદીપ પણ એક પરિવારના સભ્યની રીતે શામેલ થતો રહ્યું. કરિશ્માના ડેડ રણધીર કપૂરએ પણ કીધું કે કરિશ્માની ખુશીમાં જ તેમની ખુશી છે અને જો કરિશ્મા લગ્ન કરી રહી છે તો તેને કોઈ આપત્તિ નથી 
કપૂર પરિવારથી સંકળાયેલા રણધીર કપૂર અને કરીના કપૂર પણ ઈચ્છે છે કે કરિશ્મા વીતી વાત ભૂલાઈને નવી જીવન શરૂ કરે. 
જણાવાઈ રહ્યું છે કે દિવાળી પછી કરિશ્મા અને સંદીપના લગ્ન થશે. નવંબર આખરેની તારીખ નક્કી થઈ ગઈ છે. લગ્ન 2018માં જ થશે અને તોડા જ દિવસોમાં તૈયારીઓ પણ શરૂ થઈ જશે. કરિશ્મા સિંપલ લગ્ન કરવા ઈચ્છે છે અને તેને કોઈ ધૂમ ધડાકો પસંદ નથી. સંદીપ પણ તેમની પત્નીથી જુદા થઈ ગયા છે. 

સંબંધિત સમાચાર

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

આગળનો લેખ
Show comments