Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરીના કપૂરએ કર્યું ખુલાસો, નૈની નહી આ બદલે છે તૈમૂરના ડાયપર

Webdunia
શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (16:44 IST)
કરીના કપૂરના દીકરા તૈમૂરના જન્મ પછીથી હમેશા સુર્ખિઓમાં છવાઈ રહે છે. હમેશા એ મદરહુડ અને પ્રગેનેંસી વિશે વાત કરતા નજર આવી છે. અત્યારે એક મેગજીનએ આપેલ ઈંટરવ્યૂહમાં તેણે મદરહુડ પર ખુલીને વાતચીત કરી. એક્ટ્રેસએ આ પણ ખુલાસો કર્યું કે ઘરમાં તૈમૂરના ડાયપર કોણ બદલે છે. 
જ્યારે કરીનાએ પૂછયું કે સૈફ અને તેમાંથી કોણ તૈમૂરની ડાયપર ડ્યૂડી ભજવે છે. એક્ટ્રેસએ  આ પણ જવાબ આપ્યું કે સાચે કહું તો આ જવાબદારી સૈફ ઉઠાવે છે. 
બેબો કહે છે કે સૈફની એપ્રોચ ઈંગ્લિશ છે. પણ હું એકદમ પંજાબી છું હું અમારા બાળકને હમેશા પેંપર કરતી રહું છું. 
એક્ટ્રેસનો કહેવુઇં છે કે તૈમૂર માટે અમારી કોશિશ રહે છે કે ઘરમાં ખુશીનો વાતાવરણ રહે. કરેના અત્યારે વીર દી  વેડિંગમાં વ્યસ્ત છે એ ઈચ્છે કે  તેમના બાળક હેપ્પી અને ઈંડુપેંડેટ ચાઈલ્ડ બને. 
તે ઈંટરવ્યૂહમાં સેહએ કરીના વિશે કહ્યું કે એ એક સમર્પિત અને કેયરિંગ મદર છે. તૈમૂરના આવ્યા પછી કરીનાના પ્રેમમાં એક ઝુકાવ અને સમર્પણ જોવા મળ્યું છે. 

સંબંધિત સમાચાર

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

આગળનો લેખ
Show comments