Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમલૈગિકતા પર નિર્ણયથી ખુશ કરણ જોહરે કહ્યુ - ફાઈનલી ! ઐતિહાસિક દિવસ, દેશને ઓક્સીજન પરત મળી ગયુ

સમલૈગિકતા
Webdunia
ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (15:26 IST)
આઈપીસીની ધારા 377 ની સંવૈઘાનિક મંજુરી પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો. કેસમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં પાંચ જજોની બેંચે એકમતથી કહ્યુ - સમલૈગિકતા અપરાધ નથી. ચીફ જસ્ટિસે નિર્ણય સંભળાવતા પહેલા કહ્યુ, 'વ્યક્તિવાદથી કોઈ ભાગી નથી શકતુ. સમાજ હવે આ મામલે સારી સ્થિતિમાં છે. 
 
બોલીવુડે કર્યુ સ્વાગત - જેવો જ આ નિર્ણય આવ્યો કે અનેક બોલીવુડ સેલેબ્સ પણ તેના વખાણ કરતા પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર પોતાના વિચાર શેયર કર્યા. કરણ જોહરે લખ્યુ - ફાઈનલી ઐતિહાસિક જજમેંટ, મને ખૂબ જ ગૌરવ અનુભવ થઈ રહ્યો છે.  માનવતા અને સમાન અધિકારને વહારવા માટેનુ ઐતિહાસિક પગલુ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

આગળનો લેખ
Show comments