Webdunia - Bharat's app for daily news and videos

Install App

CM ઉદ્ધવ અને કરણ જોહર પર કંગનાનો મોટો હુમલો - ભલે હુ જીવુ કે મરુ પણ તમને એક્સપોઝ કરીશ

Webdunia
બુધવાર, 9 સપ્ટેમ્બર 2020 (20:48 IST)
બીએમસીની તરફથી ઓફિસમાં તોડફોડ કર્યા બાદ કંગના રાનાઉત સીએમ ઉદ્ધવ ઠાકરે પર સતત હુમલો કરી રહી છે. હવે તેણે ટ્વિટ કરીને આરોપ લગાવ્યો છે કે તેને ઘર તોડવાની ધમકી આપવામાં આવી રહી છે. કંગનાએ ટ્વિટ કર્યું હતું કે છેલ્લા 24 કલાકમાં મારી ઓફિસ અચાનક ગેરકાયદેસર બની ગઈ હતી. તેઓએ ઓફિસમાં ફર્નિચર અને લાઇટ સહિ‌તની દરેક વસ્તુનો નાશ કર્યો
 
 
 
આ પહેલા આજે મુંબઈ પહોંચ્યા બાદ કંગનાએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પર જોરદાર નિશાન સાધ્યું હતું. એક વીડિયો ટ્વિટ કરતા તેણે કહ્યું કે, "ઉદ્ધવ ઠાકરે, તમે શું વિચારો છો ... આજે મારું ઘર તૂટી ગયું છે કાલે તારુ ઘમંડ તૂટશે, તે સમયનું એક ચક્ર છે, યાદ રાખજો આ સમયનું ચક્ર છે જે  હંમેશાં એકસરખું નથી હોતું ..."
 
બીજી તરફ, બીએમસી કંગના રાનાઉતના ખાર વિસ્તારમાં આવેલા ફ્લેટ પર પણ કાર્યવાહી કરી શકે છે. ખાર વિસ્તારમાં બાંધવામાં આવેલા ફ્લેટને તોડવાની મંજૂરી માંગી છે. ઉલ્લેખનીય છે કે  બે વર્ષ પહેલાં, મુંબઈ મહાનગરપાલિકાએ કંગના રાનાઉતને નોટિસ પાઠવી હતી. આ નોટિસમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઘરમાં ગેરકાયદેસર રીતે ફેરફાર કરવામાં આવ્યાછે. આમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. બીએમસીના જણાવ્યા અનુસાર, ફ્લેટમાં આઠ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં નિયમોની અવગણના કરવામાં આવી છે.
 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments