rashifal-2026

દુનિયાના કોઈ પણ ખૂણામાં નહાઈ શકે છે જાહ્નવી કપૂર, બોલી તમારા ઘરમાં જો બાથરૂમ છે તો હું આવી રહી છું

Webdunia
ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (09:32 IST)
અર્જુન કપૂર અને જાહ્નવી રીસેંટલી એક મેગ્જીનના કરવ પર એક સાથે નજરે પડ્યા. હવે બન્નેએ સાથે બ્સીની મજેદાર રેપિડ ફાયર કર્યો છે. અર્જુનએ આ વીડિયોને ટાઈટલ આપ્યો છે. બક-બક વિદ બાબા વીડિયો ખૂબ મજેદાર છે. જાહ્નવી અને અર્જુનએ તેમના વિશે એક એક બીજાના વિશે મજેદાર વાત જણાવી છે. અર્જુનએ આ પણ જણાવ્યુ છે કે જાહનવી સૂટકેસ લઈને ફરે છે અને ક્યારે પણ શાવર લેવા લાગે છે. 
અર્જુન છે જ્ઞાની નાના આપે છે એડવાઈસ 
જાહ્નવી કપૂર અને અર્જુન કપૂર કરણ જોહરના ટૉક શો કૉફી વિદ કરણમાં સાથે નજર આવે છે. હવે બન્ને સાથે બેસીની ફરીથી રેપિડ ફાયર રમ્યો. તેમાં બન્ને તેમના વિશે ઘણી વાતોં જણાવી જેમ કે જાહ્નવી અને અર્જુન બન્નેને બીચ પસંદ છે. અર્જુન કપૂર ખૂબ જ્ઞાન આપે છે અને જાહ્નવીમે તેમની અડવાઈસ ખરાબ લાગે. તેમજ અર્જુનએ જણાવ્યો કે જાહ્નવી સૂટલેસ લઈને ફરે છે. તે દુનિયાના કોઈ પણ ખૂણામાં નહાઈ શકે છે જાહ્નવી કપૂર, બોલી તમારા ઘરમાં જો બાથરૂમ છે તો હું આવી રહી છું. 
 
જાહ્નવીના કારણે પિતાથી સંબંધ સારું થયો 
રીસેંટલી અર્જુન જણાવ્યા કે જાહ્નવી અને ખુશીના કારણે તેમના પિતા બોની કપૂરથી સંબંધ સુધર્યા છે. Harper's Bazaar India આપેલ ઈંટરવ્યૂહમાં તેણે કહ્યુ હતુ કે હું મારા પિતાનો જેટલો સાથે જીવવા ઈચ્છતો હતો તેટ્લુ નથી મળ્યો પણ જાહ્નવી ખુશીના કારણે તે બોરિયત દૂર થઈ ગઈ. હવે તેનાથી સાચો સંબંધ બની ગયો છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

આગળનો લેખ
Show comments