Webdunia - Bharat's app for daily news and videos

Install App

Janhit Mein Jaari: નુસરત ભરૂચાએ જણાવ્યો કંડોમના ઉપયોગ કરવુ કેટલુ જરૂરી

Webdunia
શુક્રવાર, 3 જૂન 2022 (14:21 IST)
નુસરત ભરૂચા જલ્દી જ ફિલ્મ જનહિત મે જારી માં નજર આવશે. આ ફિલ્મમાં નુસરત કંડોમ વેચનારીની ભૂમિકા ભજવી રહે છે. નુસરતે હવે ફિલ્મ અને કંડોમને લઈને કેટલીક વાત શેયર કરી છે. 
 
નુસરત ભરૂચા જલ્દી જ ફિલ્મ જનહિત મે જારીમાં નજર આવશે. આ ફિલ્મમાં નુસરતની ભૂમિકા નીતિની છે. જે સેલ્સ ગર્લ છે. અને તે કંડોમ વેચતી કંપનીમા કામ કરે છે તેનો કામ કંડોમ વેચવાનો છે. પણ આ કામના વિશે જ્યારે તેમના પરિવારને ખબર પડે છે તો તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પણ તે બધાની ગુસ્સે સહન કરીને લોકોને કંડોમને લઈને જાગરૂક કરે છે. હવે નુસરતએ તેમની ફિલને લઈને વાત કરી હ્હે અને તેણે તેમની ભૂમિકા અને ફિલ્મ દ્વારા આપેલ મેસેજ પર વાત કરી છે.  
 

સંબંધિત સમાચાર

22 મે નુ રાશિફળ આજે ગણેશજીની કૃપાથી મળશે લાભ

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

આગળનો લેખ