Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jacqueline Fernandez: સુકેશે કરોડોની ડાયમંડ રિંગ આપીને જેકલીનને કર્યુ પ્રપોઝ, ઝગડો ઉકેલવા માટે પિંકી ઈરાનીને આપ્યા 10 કરોડ

Webdunia
શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (19:41 IST)
200 કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી કોનમેન સુકેશ ચંદ્રશેખર અને બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની પર્સનલ તસવીરો લીક થયા બાદ આ સંબંધ જગજાહેર થયો છે.  આ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. નોરા ફતેહી, સારા અલી ખાન, જાહ્નવી કપૂર પણ સુકેશની હિટ લિસ્ટમાં છે. હવે વધુ એક સમાચાર આવી રહ્યા છે કે સુકેશે જેકલીનને ટિફની બ્રાન્ડની હીરાની વીંટી આપીને પ્રપોઝ કર્યું હતું.
 
જૈકલીનને આપી ડાયમંડ રિંગ 
સુકેશે જેકલીનને હીરાની વીંટી પણ આપી જેમાં J અને S અક્ષરો લખેલા છે. આ પહેલા એવું પણ સામે આવ્યું હતું કે સુકેશે જેકલીનને કરોડોની ગિફ્ટ આપી હતી. જેક્લિને ED અધિકારીઓને કહ્યું હતું કે સુકેશ ચંદ્રશેખરે તેને કહ્યું હતું કે તે જયલલિતાના પરિવાર સાથે સંબંધિત છે. જો કે પૂછપરછ દરમિયાન જેક્લિને સુકેશ સાથેના સંબંધોનો ઈન્કાર કર્યો હતો.
 
ઝગડો  ખતમ કરવા માટે  કરી હતી 10 કરોડની ઓફર
 
એવુ જાણવા મળ્યુ છે કે જેકલીન અને સુકેશ વચ્ચે વેલેન્ટાઈન ડેની આસપાસ ઝઘડો થયો હતો અને તેને ઉકેલવા માટે પિંકી ઈરાનીને 10 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. આ પછી તેણે જેકલીનને પ્રપોઝ કરવા માટે હીરાની વીંટી આપી. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પિંકી ઈરાની ઘણી અભિનેત્રીઓ અને મોડલને સુકેશ સાથે ઓળખાણ કરાવવા માટે તિહાડ  જેલમાં લઈ ગઈ હતી.
 

સંબંધિત સમાચાર

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

આગળનો લેખ
Show comments