Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગલવાનમાં ચીની સેના સાથે ઝડપમાં શહીદ જવાનોને વિક્કી કૌશલની સલામ

Webdunia
બુધવાર, 17 જૂન 2020 (10:51 IST)
એલએસી પર ચીની સેના સાથેની હિંસક અથડામણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ ચીનમાં આ અથડામણમાં 43 સૈનિકો પણ માર્યા ગયા છે. જો કે, ચીન દ્વારા આની ચોખવટ થઈ નથી. ભારતીય સૈન્યને આ મોટી ખોટ પર અભિનેતા વિકી કૌશલે ટ્વિટર પર પોતાના વિચાર  લખ્યા છે.
 
 
તમામ યુઝર્સે વિકી કૌશલની ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકની તસ્વીરો, ક્લિપ્સ અને સંવાદો લખ્યા છે. ઘણા લોકો આ ઘટના પછી ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરી રહ્યા છે. લોકો આ ઘટનાને ઉરી સાથે કનેક્ટ કરીને જોઈ રહ્યા છે જ્યારે ભારતે પોતાના વીરોના સ્વાભિમાનનો બદલો લીધો હતો. 
 
ઉરી અને પુલવામાંમાં ભારતને નુકશાન પહોચાડનારો દુશ્મન પણ ચીનનો દોસ્ત પાકિસ્તાન જ હતો. આ આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે બદલો લીધો હતો.  ઉરીમાં થયેલ હુમલામાં ભારતના જવાન 19 જવાન શહીદ થઈ ગયા હતા.  આ હુમલો સવારે સાઢા પાંચ વાગે આતંકવાદીઓએ ઉરીમાં સ્થિત ભારતીય સેનાના બ્રિગેડ હેડકવાર્ટર પર કર્યો હતો.  આતંકવાદીઓએ 3 મિનિટમાં 17 હૈંડ ગ્રેનેડ ફેક્યા હતા. 

સંબંધિત સમાચાર

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આગળનો લેખ
Show comments